ચોમાસું અને દૂધ
‘સવારે વહેલાં ઊઠ્યા પછી શૌચ સાફ થયું છે. વ્યાયામ થયો છે. સ્નાન કર્યા પછી શરીર હળવું થયેલું જણાય છે. આકાશ સ્વચ્છ છે અને સારી એવી ભૂખ લાગી છે’, એવી સ્થિતિ નિર્માણ થયા પછી દૂધ પીવું.
‘સવારે વહેલાં ઊઠ્યા પછી શૌચ સાફ થયું છે. વ્યાયામ થયો છે. સ્નાન કર્યા પછી શરીર હળવું થયેલું જણાય છે. આકાશ સ્વચ્છ છે અને સારી એવી ભૂખ લાગી છે’, એવી સ્થિતિ નિર્માણ થયા પછી દૂધ પીવું.
એક શરીરમાં એક આત્મા રહે છે, જ્યારે એક રાષ્ટ્રમાં અનેક વ્યક્તિઓ એટલે કે અનેક આત્માઓ રહેતા હોય છે. એક વ્યક્તિએ કરેલા સારા-ખરાબ કર્મોનાં ફળો તે વ્યક્તિને ભોગવવા પડે છે; આને આપણે ‘વ્યષ્ટિ પ્રારબ્ધ’ કહીએ છીએ. તે પ્રમાણે એક રાષ્ટ્રના લોકોના એકત્રિત કર્મોનાં ફળો તે રાષ્ટ્રને ભોગવવા પડે છે. એને ‘સમષ્ટિ પ્રારબ્ધ’ કહે છે.
ભક્તિયોગ આ યોગમાર્ગ અનુસાર ભગવાનની ભક્તિ કરવી, અર્થાત્ સુખ અને ભગવાનને ભૂલી જવું, એટલે દુઃખ છે. અહીં ભક્તિયોગનું ઉદાહરણ આપ્યું છે.
બાળકની જેમ ‘નિરાગસભાવ’ અથવા ’ભોળોભાવ’ એ ભક્તિયોગનો સ્થાયીભાવ છે. આ ભાવાવસ્થામાં ભક્ત બુદ્ધિથી વિચાર કરવાને બદલે કેવળ ભાવના સ્તર પર વિચાર કરતો હોય છે.
નવરાત્રિમાં મુંબઈ શહેરમાં જો કોઈ દેવીના દર્શનાર્થે સર્વાધિક લોકો જતા હોય, તો તે છે મહાલક્ષ્મીનું મંદિર. મુંબઈમાં મુંબાદેવી, ગાંવદેવી, પ્રભાદેવી, કાળબાદેવી ઇત્યાદિ પ્રાચીન પ્રસિદ્ધ દેવીઓનાં મંદિરો છે.
‘ધોતિયું બને ત્યાં સુધી ધોળા રંગનું હોય છે. આ હંમેશાં પરિધાન કરવાનું વસ્ત્ર છે. ખાસ કરીને પૂજાકર્મ, ધાર્મિક વિધિ સમયે પરિધાન કરવામાં આવતા કૌશેય (રેશમી) વસ્ત્રને અબોટિયું કહે છે. આ લાલ, પીળું અથવા કેસરી એવા વિવિધ રંગોમાં હોય છે. પીળા રંગના અબોટિયાને પિતાંબર કહે છે.
‘સવારે ઊઠતાવેંત પાણી પીએ, તો જ ઝાડો ઉતરે છે’, એવી ટેવ હોય, તો પણ સવારે આ પાણી પીવાની ટેવ ભાંગવી. પાણી પીને શૌચ થવા કરતાં જઠરાગ્નિ (પાચનશક્તિ) સારી હોવી મહત્ત્વનું છે. જો તે સારો રહેશે, તો યોગ્ય સમયે જાતે જ શૌચ થાય છે, તે સાથે જ આરોગ્ય પણ સારું રહે છે.’
ભારતમાં ખાદીનું કપડું છે; પણ ભારતીય લોકો આ કપડું મોટા પ્રમાણમાં ઉપયોગમાં લાવતા હોવાનું દેખાતું નથી.’
આધ્યાત્મિક દૃષ્ટિએ પણ દૈવી કૃપા પ્રાપ્ત થવાનો વિચાર ધ્યાનમાં લઈને કરેલો આ પ્રયત્ન વિશિષ્ટતાપૂર્ણ, મહત્ત્વનો અને અભ્યાસ કરવા જેવો લાગે છે. ઇંડોનેશિયાની જેમ જ મલેશિયામાં પણ આપણને આવા વિશિષ્ટતાપૂર્ણ બાટીક કોતરકામનાં કપડાં જોવા મળે છે.
શલ્યચિકિત્સા (surgery) એ અંગ્રેજો પાસેથી ભારતીયોને મળેલી દેણ છે, આ અનેક લોકોની ગેરસમજ છે. સુશ્રુતાચાર્યના સુશ્રુતસંહિતા નામના ગ્રંથમાં જ શલ્યચિકિત્સા વિશેની માહિતી મળે છે.