કોરોના અને અગ્નિહોત્રની ઉપયુક્તતા !
ભારતનો સમૃદ્ધ વારસો રહેલા અગ્નિહોત્રનો પ્રસાર ડૉ. બર્ક જેવા એક પરદેશી શાસ્ત્રજ્ઞ કરે છે, તેમજ કોરોના પર અગ્નિહોત્ર ઉપયોગી હોવાનું દૃઢતાથી કહે છે, એ ભારતીયો માટે શરમજનક છે !
ભારતનો સમૃદ્ધ વારસો રહેલા અગ્નિહોત્રનો પ્રસાર ડૉ. બર્ક જેવા એક પરદેશી શાસ્ત્રજ્ઞ કરે છે, તેમજ કોરોના પર અગ્નિહોત્ર ઉપયોગી હોવાનું દૃઢતાથી કહે છે, એ ભારતીયો માટે શરમજનક છે !
કોઈપણ ઝાડ કાપવું હોય તો પ્રથમ શાસનની અનુમતિ લેવી. અનુમતિ મળ્યા પછી ઝાડ તોડવાની આગલી રાત્રે તે ઝાડને નૈવેદ્ય ધરાવીને ક્ષમાયાચના કરવી.
આ વનસ્પતિ ઠંડો ગુણધર્મ ધરાવે છે અને શરીરમાં કોઈપણ કારણસર વધેલી ઉષ્ણતા (ગરમી) ન્યૂન કરનારી છે. ઓરી, અછબડાં, નાગણ જેવા વિકારોને કારણે શરીરમાં નિર્માણ થયેલી ઉષ્ણતા, એલોપેથી દવાઓને કારણે થનારી ઉષ્ણતા, આંખો આવવી, ચહેરા પર ખીલ નીકળવા, શરીર પર ફોલ્લીઓ આવવી, લોહીયાળ હરસ, માસિકધર્મ કે અન્ય સમયે યોનિમાર્ગમાંથી રક્તસ્રાવ થવો, પેશાબ સમયે બળતરા થવી, તેમજ ચક્કર (ફેર) આવવા જેવા ઉષ્ણતાના વિકારોમાં અતિશય ઉપયુક્ત છે.
‘પ્રતિવર્ષે વરુણદેવતાની કૃપાથી વરસાદમાં નિસર્ગતઃ અસંખ્ય ઔષધી વનસ્પતિઓ ઉગે છે. તેમાંની કેટલીક વનસ્પતિઓ ચોમાસું સમાપ્ત થયા પછી સામાન્ય રીતે ૧ – ૨ માસમાં સૂકાઈ જાય છે.
આયુર્વેદના મતમાં માખણ એ અગ્નિદીપક અને સ્વાદિષ્ટ છે. નવા સંશોધન અનુસાર માખણને કારણે અનેક પ્રકારના કિટાણુઓ સામે પચનસંસ્થાનું રક્ષણ થાય છે. માખણમાં ઉત્તમ એવી જીવાણુવિરોધી પ્રક્રિયા (એંટીફંગલ ઍક્ટિવિટી) છે.
આયુર્વેદ અનુસાર કેરી જો ફળનો રાજા હોય, તો દાડમ મહારાજા છે; પણ અંગ્રેજિયત વૈદ્યક અનુસાર અમારા આમળાં અને દાડમ બિચારા પાછળ રહી ગયા.
નાના છોકરાઓને વારંવાર થનારા કૃમિ (કરમિયા) પર ઉપાય તરીકે તેમને લસણ ખાવા આપવી. લસણ તીખી હોવાથી નાના બાળકો ખાઈ શકતા નથી; તેથી લસણની પાંખડી સમગ્ર દિવસ દહીંમાં સરખી પલાળીને પછી છોલવી અને ઘરના ઘીમાં લાલ થાય ત્યાં સુધી સાંતળવી.
પુષ્પથી બની ઔષધી (flower Remedy) આ એક અલગ ‘પૅથી’ છે. ઘણા આધુનિક વૈદ્યો આ પૅથીનો ઉપયોગ કરે છે. આ ઔષધોપચાર પદ્ધતિથી કોઈપણ પ્રકારની અસહ્ય વેદના તરત જ ઓછી થાય છે.
‘વિશ્વમાં એકપણ દ્રવ્ય એવું નથી કે, જેનો દવા તરીકે ઉપયોગ ન કરી શકાય’ એવું આયુર્વેદે કહ્યું છે. આયુર્વેદે વનસ્પતિના ગુણોનું વર્ણન તેના માનવી શરીર પર થનારા પરિણામો પરથી કર્યું છે.
દૂધના પદાર્થોના શાસ્ત્રમાં કહેલા લાભ જો જોઈતા હોય, તો મૂળમાં દૂધ ભારતીય ગોવંશનું હોવું જોઈએ. જો આ સર્વ પદાર્થો ઘરે બનાવેલા હોય, તો ઉત્તમ.