કોરોના અને અગ્‍નિહોત્રની ઉપયુક્તતા !

ભારતનો સમૃદ્ધ વારસો રહેલા અગ્‍નિહોત્રનો પ્રસાર ડૉ. બર્ક જેવા એક પરદેશી શાસ્‍ત્રજ્ઞ કરે છે, તેમજ કોરોના પર અગ્‍નિહોત્ર ઉપયોગી હોવાનું દૃઢતાથી કહે છે, એ ભારતીયો માટે શરમજનક છે !

વૃક્ષારોપણ કેવી રીતે કરવું ?

કોઈપણ ઝાડ કાપવું હોય તો પ્રથમ શાસનની અનુમતિ લેવી. અનુમતિ મળ્યા પછી ઝાડ તોડવાની આગલી રાત્રે તે ઝાડને નૈવેદ્ય ધરાવીને ક્ષમાયાચના કરવી.

ચોમાસામાં નૈસર્ગિક રીતે ઉગેલી ઔષધી વનસ્‍પતિઓનો સંગ્રહ કરો ! (ભાગ ૨)

આ વનસ્‍પતિ ઠંડો ગુણધર્મ ધરાવે છે અને શરીરમાં કોઈપણ કારણસર વધેલી ઉષ્‍ણતા (ગરમી) ન્‍યૂન કરનારી છે. ઓરી, અછબડાં, નાગણ જેવા વિકારોને કારણે શરીરમાં નિર્માણ થયેલી ઉષ્‍ણતા, એલોપેથી દવાઓને કારણે થનારી ઉષ્‍ણતા, આંખો આવવી, ચહેરા પર ખીલ નીકળવા, શરીર પર ફોલ્‍લીઓ આવવી, લોહીયાળ હરસ, માસિકધર્મ કે અન્‍ય સમયે યોનિમાર્ગમાંથી રક્તસ્રાવ થવો, પેશાબ સમયે બળતરા થવી, તેમજ ચક્કર (ફેર) આવવા જેવા ઉષ્‍ણતાના વિકારોમાં અતિશય ઉપયુક્ત છે.

ચોમાસામાં નૈસર્ગિક રીતે ઉગેલી ઔષધી વનસ્‍પતિઓનો સંગ્રહ કરો ! (ભાગ ૧)

‘પ્રતિવર્ષે વરુણદેવતાની કૃપાથી વરસાદમાં નિસર્ગતઃ અસંખ્‍ય ઔષધી વનસ્‍પતિઓ ઉગે છે. તેમાંની કેટલીક વનસ્‍પતિઓ ચોમાસું સમાપ્‍ત થયા પછી સામાન્‍ય રીતે ૧ – ૨ માસમાં સૂકાઈ જાય છે.

પોષક આરોગ્‍ય માટે ‘માખણ’ !

આયુર્વેદના મતમાં માખણ એ અગ્‍નિદીપક અને સ્‍વાદિષ્‍ટ છે. નવા સંશોધન અનુસાર માખણને કારણે અનેક પ્રકારના કિટાણુઓ સામે પચનસંસ્‍થાનું રક્ષણ થાય છે. માખણમાં ઉત્તમ એવી જીવાણુવિરોધી પ્રક્રિયા (એંટીફંગલ ઍક્‍ટિવિટી) છે.

ફેંકી દેવા લાયક સફરજન કરતાં ભારતીય ફળો આરોગો !

આયુર્વેદ અનુસાર કેરી જો ફળનો રાજા હોય, તો દાડમ મહારાજા છે; પણ અંગ્રેજિયત વૈદ્યક અનુસાર અમારા આમળાં અને દાડમ બિચારા પાછળ રહી ગયા.

લસણના ઔષધી ઉપયોગ

નાના છોકરાઓને વારંવાર થનારા કૃમિ (કરમિયા) પર ઉપાય તરીકે તેમને લસણ ખાવા આપવી. લસણ તીખી હોવાથી નાના બાળકો ખાઈ શકતા નથી; તેથી લસણની પાંખડી સમગ્ર દિવસ દહીંમાં સરખી પલાળીને પછી છોલવી અને ઘરના ઘીમાં લાલ થાય ત્‍યાં સુધી સાંતળવી.

પુષ્પથી બની ઔષધી

પુષ્પથી બની ઔષધી (flower Remedy) આ એક અલગ ‘પૅથી’ છે. ઘણા આધુનિક વૈદ્યો આ પૅથીનો ઉપયોગ કરે છે. આ ઔષધોપચાર પદ્ધતિથી કોઈપણ પ્રકારની અસહ્ય વેદના તરત જ ઓછી થાય છે.

આયુર્વેદ – અનાદિ અને સ્‍થાયી માનવી જીવનનું શાસ્‍ત્ર

‘વિશ્‍વમાં એકપણ દ્રવ્‍ય એવું નથી કે, જેનો દવા તરીકે ઉપયોગ ન કરી શકાય’ એવું આયુર્વેદે કહ્યું છે. આયુર્વેદે વનસ્‍પતિના ગુણોનું વર્ણન તેના માનવી શરીર પર થનારા પરિણામો પરથી કર્યું છે.

દુગ્‍ધજન્‍ય પદાર્થ કોણે અને ક્યારે ખાવા ?

દૂધના પદાર્થોના શાસ્‍ત્રમાં કહેલા લાભ જો જોઈતા હોય, તો મૂળમાં દૂધ ભારતીય ગોવંશનું હોવું જોઈએ. જો આ સર્વ પદાર્થો ઘરે બનાવેલા હોય, તો ઉત્તમ.