આનંદી જીવન માટે આયુર્વેદ સમજી લો !
સમપ્રકૃતિ ધરાવનારી વ્યક્તિઓ શરીરથી સુદૃઢ અને મનથી પણ સ્થિર અને શાંત હોય છે. ઉનાળાની ગરમ હવા, સખત ઠંડી અને મુસળધાર વરસાદનું તેઓ આનંદથી સ્વાગત કરે છે.
સમપ્રકૃતિ ધરાવનારી વ્યક્તિઓ શરીરથી સુદૃઢ અને મનથી પણ સ્થિર અને શાંત હોય છે. ઉનાળાની ગરમ હવા, સખત ઠંડી અને મુસળધાર વરસાદનું તેઓ આનંદથી સ્વાગત કરે છે.
દહીં ‘નિયમિત રીતે’ અને રાત્રે આરોગવાનો પદાર્થ નથી, આ દહીં આરોગવા બાબતનો મૂળભૂત નિયમ છે.
આયુર્વેદમાં ‘ઝેર’ આ શબ્દની વ્યાપ્તિ ઘણી મોટી છે. દુર્દૈંવથી આજે આયુર્વેદ સ્વતંત્ર રીતે ઉપચાર કરી શકતો નથી
એક લોહિયામાં (કડાઈમાં) અથવા તપેલીમાં થોડું ઘી મૂકવું. ઘી ગરમ થયા પછી તેમાં જીરું, ચપટી ધાણા, સમારેલી ડુંગળી, મરચું, આદુ (કચડેલું) નાખવું. ૧ – ૨ મિનિટ સાંતળવું. ત્યાર પછી તેમાં સમારેલા બીટ, ગાજર અને પાલક નાખવા.
કેટલીક ઔષધી વનસ્પતિઓ ઘરની નજીક નિસર્ગતઃ જ ઉપલબ્ધ હોઈ શકે છે. (ઉદા. અરડૂસી, કડવો લીમડો, અઘેડો) અથવા તે પહેલેથી જ રોપેલા હોઈ શકે છે. જેમના ઘર પાસે આવી વનસ્પતિઓ છે.
આયુર્વેદ ! નિસર્ગએ મુક્ત હસ્તે વહેંચેલો, બહાલ કરેલો અનમોલ ખજાનો ! આયુર્વેદમાંના ઔષધો મંત્રો પર આધારિત છે. આપણા ઋષિ-મુનિઓએ ઊંડાણથી અભ્યાસ કરીને, ખડતર તપશ્ચર્યા, અર્થાત્ સાધના કરીને મંત્ર સિદ્ધ કરી લીધા અને અમને કેટલો અમૂલ્ય એવો ખજાનો પ્રદાન કર્યો છે.
બ્રાયોનિયા ૩૦ અને એંટીમની ટાર્ટ ૩૦ ના પ્રત્યેકના ૨ ટીપાં પ્રત્યેક ૨ કલાકે એક પછી એક (એક વાર એક પછી બીજી વાર બીજા) આપવા.
ભારતીઓએ આ ધ્યાનમાં લઈને વિદેશી વૃક્ષ અને વિદેશી વનસ્પતિઓની મોહજાળમાં અટવાવું નહીં.
માથા પરથી સ્નાન કરતી વેળાએ બને ત્યાં સુધી ટાઢા પાણીએ કરવું, માથા પરથી સ્નાન કરવા માટે ગરમ પાણી વાપરવાથી આંખો અને વાળની હાનિ થાય છે.
અધર્મ અથવા કુકૃત્યો કરવાથી લોકો વિવિધ પ્રાણીમાત્ર દ્વારા મારી નાખવામા આવે છે.