આનંદી જીવન માટે આયુર્વેદ સમજી લો !

સમપ્રકૃતિ ધરાવનારી વ્‍યક્તિઓ શરીરથી સુદૃઢ અને મનથી પણ સ્‍થિર અને શાંત હોય છે. ઉનાળાની ગરમ હવા, સખત ઠંડી અને મુસળધાર વરસાદનું તેઓ આનંદથી સ્‍વાગત કરે છે.

લોહીમાંનું હિમોગ્‍લોબિન વધારનારું ગાજર, બીટ અને પાલકનું સૂપ

એક લોહિયામાં (કડાઈમાં) અથવા તપેલીમાં થોડું ઘી મૂકવું. ઘી ગરમ થયા પછી તેમાં જીરું, ચપટી ધાણા, સમારેલી ડુંગળી, મરચું, આદુ (કચડેલું) નાખવું. ૧ – ૨ મિનિટ સાંતળવું. ત્‍યાર પછી તેમાં સમારેલા બીટ, ગાજર અને પાલક નાખવા.

સંકટકાળની સિદ્ધતા તરીકે પોતાના ઘરની આસપાસ ઔષધી વનસ્‍પતિઓનું વાવેતર કરો !

કેટલીક ઔષધી વનસ્પતિઓ ઘરની નજીક નિસર્ગતઃ જ ઉપલબ્ધ હોઈ શકે છે. (ઉદા. અરડૂસી, કડવો લીમડો, અઘેડો) અથવા તે પહેલેથી જ રોપેલા હોઈ શકે છે. જેમના ઘર પાસે આવી વનસ્પતિઓ છે.

આયુર્વેદ – અનાદિ અને શાશ્‍વત માનવી જીવનનું શાસ્‍ત્ર

આયુર્વેદ ! નિસર્ગએ મુક્ત હસ્‍તે વહેંચેલો, બહાલ કરેલો અનમોલ ખજાનો ! આયુર્વેદમાંના ઔષધો મંત્રો પર આધારિત છે. આપણા ઋષિ-મુનિઓએ ઊંડાણથી અભ્‍યાસ કરીને, ખડતર તપશ્‍ચર્યા, અર્થાત્ સાધના કરીને મંત્ર સિદ્ધ કરી લીધા અને અમને કેટલો અમૂલ્‍ય એવો ખજાનો પ્રદાન કર્યો છે.

‘ઑનલાઈન’ના સમયમાં આંખોની કાળજી લેવા માટે આચરણ કરવા જેવા વિવિધ ઉપાય !

માથા પરથી સ્‍નાન કરતી વેળાએ બને ત્‍યાં સુધી ટાઢા પાણીએ કરવું, માથા પરથી સ્‍નાન કરવા માટે ગરમ પાણી વાપરવાથી આંખો અને વાળની હાનિ થાય છે.