વિકાર-નિર્મૂલન માટે નામજપ – ભાગ ૧
વર્તમાનમાં સમગ્ર જગત્માં નૈસર્ગિક આપત્તિઓ આવી રહી છે અને ભવિષ્યમાં તે વધવાની છે. સંત-મહાત્માઓ, જ્યોતિષો ઇત્યાદિઓના કહેવા પ્રમાણે પણ આગામી કાળ ભીષણ સંકટકાળ હશે અને આ સમયગાળામાં સમાજને અનેક વિપદાઓનો સામનો કરવો પડશે.
વર્તમાનમાં સમગ્ર જગત્માં નૈસર્ગિક આપત્તિઓ આવી રહી છે અને ભવિષ્યમાં તે વધવાની છે. સંત-મહાત્માઓ, જ્યોતિષો ઇત્યાદિઓના કહેવા પ્રમાણે પણ આગામી કાળ ભીષણ સંકટકાળ હશે અને આ સમયગાળામાં સમાજને અનેક વિપદાઓનો સામનો કરવો પડશે.
કેટલીકવાર વ્યક્તિની જન્મકુંડલી અથવા નાડીભવિષ્યમાં વિશિષ્ટ ગ્રહપીડા અને તે અનુસાર રહેલા વિકારોનો ઉલ્લેખ કરેલો હોય છે. તે પ્રમાણે વ્યક્તિને જો વિકાર હોય, તો તેણે તે વિકારના નિર્મૂલન માટે અન્ય કોઈ નામજપ કરવાને બદલે ગ્રહપીડા દૂર કરી શકે તેવો નામજપ કરવો, તેના માટે લાભદાયક હોય છે.
અગ્નિહોત્ર દ્વારા નિર્માણ થનારો અગ્નિ રજ-તમ કણોને વિઘટિત કરનારો અને વાયુમંડળમાં દીર્ઘકાળ સુધી ટકનારો હોવાથી નિરંતર પ્રક્રિયા હાથ ધરવાથી, તે માનવી ફરતે ૧૦ ફૂટ અંતર સુધી સંરક્ષણ-કવચ તૈયાર કરે છે.
‘ભાવિ ભીષણ સંકટકાળમાં ઔષધિઓની ઓછપ જણાશે. તે માટે અત્યારથી જ ઔષધી વનસ્પતિઓનું ખેડાણ કરવું જોઈએ.
સંત-મહાત્માઓ, જ્યોતિષીઓ ઇત્યાદિના કહેવા અનુસાર આગામી કાળ એટલે ભીષણ આપત્કાળ છે અને આ કાળમાં સમાજે અનેક વિપદાઓનો સામનો કરવો પડશે. આપત્કાળમાં પોતાનું અને કુટુંબીજનોના પણ આરોગ્યનું રક્ષણ કરવું, આ એક મોટું આવાહન જ હોય છે.
નૈસર્ગિક વનસ્પતિઓથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભ થવા માટે ચોમાસામાં સાત્ત્વિક વૃક્ષ-છોડ વાવો. તમારા ઘરની આજુબાજુની ભૂમિ પર તુલસી-ક્યારાઓ બનાવો. આ રીતે, અન્યોને તેનું મહત્ત્વ વિશદ કરીને, તેમને પણ દૈવી અને ઔષધી વૃક્ષ વાવવા માટે પ્રેરિત કરો.
ભગવાન આપણને બચાવે , એમ જો લાગતું હોય, તો આપણે સાધના અને ભક્તિ કરવી જોઈએ. શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં न मे भक्तः प्रणश्यति । (અર્થ : મારા ભક્તોનો નાશ થશે નહીં.) એવું વચન તેમના ભક્તોને આપ્યું છે. તેનો અર્થ એમ કે, કોઈપણ આપત્તિમાંથી ઉગરી જવા માટે આપણે સાધના કરવી અનિવાર્ય છે.
અગ્નિહોત્ર કરવું એ નિત્ય ઉપાસના છે. તે એક વ્રત છે. ઈશ્વરે આપણને આ જીવન આપ્યું છે. તે માટે તે આપણને પ્રતિદિન પોષક એવું બધું જ આપે છે. આ માટે પ્રતિદિન કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે અગ્નિહોત્ર કરવું, એ આપણું કર્તવ્ય બને છે.
સંતોએ ભવિષ્યવાણી કરી છે કે આગામી ત્રીજા વિશ્વયુદ્ધમાં પરમાણુ યુદ્ધને કારણે કરોડો લોકોનું મૃત્યુ થશે. કેવળ આપત્કાળની દ્દષ્ટિએ જ નહીં, પરંતુ અન્ય સમયે પણ ઉપયોગી સનાતનનો ગ્રંથ પ્રાણશક્તિ (ચેતના) પ્રણાલીમાં અવરોધને કારણે થનારા વિકારો પર ઉપાય પરિચય ક્રમશ: કરાવી રહ્યા છીએ.
સંતોએ ભવિષ્યવાણી કરી છે કે આગામી ત્રીજા વિશ્વયુદ્ધમાં પરમાણુ યુદ્ધને કારણે કરોડો લોકોનું મૃત્યુ થશે. કેવળ આપત્કાળની દૃષ્ટિએ જ નહીં, પરંતુ અન્ય સમયે પણ ઉપયોગી સનાતનનો ગ્રંથ ‘પ્રાણશક્તિ (ચેતના) પ્રણાલીમાં અવરોધને કારણે થનારા વિકારો પર ઉપાય’નો પરિચય ક્રમશ: કરાવી રહ્યા છીએ.