બ્રાહ્મતેજ પ્રદાન કરનારી સેવામાં સહભાગી થવાની સર્વત્રના પુરોહિતોને સોનેરી તક !

 ભાવિ કાળમાં મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલયના માધ્યમ દ્વારા સંપૂર્ણ જગતમાંના જિજ્ઞાસુઓ માટે આધારસ્તંભ રહેલા વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ૧૪ વિદ્યા અને ૬૪ કળાઓનું શિક્ષણ આપવામાં આવશે. ૧૪ વિદ્યાઓમાં સૌથી મહત્ત્વની વેદવિદ્યાનું અધ્યાપન કરીને આદર્શ અને સાત્ત્વિક પુરોહિતોનું ઘડતર કરવા માટે પ્રયત્નો કરવામાં આવશે.

સમજદાર અને સકારાત્મક રહેનારો ૫૩ ટકા આધ્યાત્મિક સ્તર ધરાવતો ઉચ્ચ સ્વર્ગલોકમાંથી પૃથ્વી પર જન્મેલો વલસાડ (ગુજરાત)નો કુ. કેતન સંદીપ મહાજન (વય ૧૨ વર્ષ) !

મારા મનમાં પુષ્કળ નકારાત્મક વિચાર આવ્યા પછી તે મને દષ્ટિકોણ આપે છે. ત્યારે મનની સ્થિતિ સારી થાય છે. તે નાનો હતો ત્યારે તેના હાથનો અસ્થિંભંગ થયો હતો. તે જોઈને મને રડવું આવતું હતું. તે સમયે તેણે મને કહ્યું, રડતી નહીં, પ.પૂ. ડૉક્ટરજીને પ્રાર્થના કર.
 

સનાતનનાં ૨૦મા સંત પૂ. (સૌ.) આશાલતા સખદેવદાદીનો દેહત્યાગ

સનાતનનાં ૨૦મા સંત પૂ. (સૌ.) આશાલતા સખદેવદાદીએ (વય ૮૧ વર્ષ) ૧૭ ઑગસ્ટના દિવસે સાંજે ૫.૧૦ કલાકે રામનાથી, ગોવા સ્થિત સનાતનના આશ્રમમાં દેહત્યાગ કર્યો.