પરાત્પર ગુરુ ડૉ. જયંત આઠવલેજીના નિવાસી ઓરડામાં અને પરિસરમાં થયેલા બુદ્ધિઅગમ્ય પાલટ !

‘સનાતનના સાધકો આધ્યાત્મિક સંશોધનનો દૃષ્ટિકોણ રાખીને સાધનાને કારણે વ્યક્તિનું અંતર્મન, બાહ્યમન અને શરીર પર થનારા પરિણામોનો અભ્યાસ કરી રહ્યા છે.

યોગ્ય પ્રાયશ્ચિત્ત લઈ શકવું અને તે પૂર્ણ થવા માટે પરમેશ્વરે સહાયતા કરવી

આપણા પ્રારબ્ધ નષ્ટ થવા માટે આપણે સાધના કરીએ છીએ, પણ તેમાં ભૂલો થયા પછી જો યોગ્ય અને ખંત લાગીને પ્રાયશ્ચિત્ત ન લઈએ તો આપણી સાધના એળે જાય છે’.

સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળની સેવા વિશે અનુભવેલાં સૂત્રો અને તેમણે સાધના વિશે કરેલું માર્ગદર્શન

હું સાધકોના ઘરે જઈને તેમને મળું છું. કોઈકની આર્થિક સ્થિતિ સારી ન હોય, તો હું તેમના ઘરે જતી વેળાએ દૂધની થેલી, રસોઈ બનાવવા માટે શાકભાજી ઇત્યાદિ લઈ જાઉં છું.

મૃતદેહના અસ્થિ-વિસર્જન વિશેનું શાસ્ત્ર

જીવ પ્રત્યક્ષ પાપકર્મ કરતી વેળાએ હાથ-પગનો ઉપયોગ કરે છે, તેમજ કર્મને ગતિ આપવા માટે મગજની પેશીઓનો અર્થાત્ બુદ્ધિનો ઉપયોગ કરે છે.

કુળદેવીની ઉપાસના

કુળદેવતા પૃથ્વીતત્ત્વની દેવતા હોવાથી તેની ઉપાસના કરવાથી પૃથ્વીતત્ત્વના લક્ષણ ગંધની અનુભૂતિ થોડા મહિના અથવા વર્ષોની ઉપાસનાથી થાય છે. તેને કારણે સાધના પરની શ્રદ્ધા વહેલી દૃઢ થાય છે.

મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય શિબિરમાં સહભાગી બનેલા શિબિરાર્થીઓને થયેલી અનુભૂતિઓ

આશ્રમમાં મહામૃત્યુંજય યજ્ઞ ચાલુ હતો ત્યારે વાતાવરણમાં સકારાત્મક ઉર્જા પ્રક્ષેપિત થતી હોવાનું જણાયું અને દેહની શુદ્ધિ થઈ હોવાનું સમજાયું. મારું ધ્યાન લાગ્યું.

મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલયના શિબિરમાં સહભાગી બનેલા શિબિરાર્થીઓને થયેલી અનુભૂતિઓ

એસ્.એસ્.આર્.એફ્.ના સ્કાઈપ સત્સંગમાં ઉપસ્થિત રહ્યો ત્યારે પહેલીવાર ભાવની અનુભૂતિ થઈ. આ સમયે મને આનંદથી ડૂમો ભરાઈ આવ્યો અને મારી આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા. હું ચંદ્રમા પર ઠેકડો મારીને જઈ શકીશ, એટલી ઉર્જા મારામાં આવી છે, એવું મને જણાતું હતું.

શ્રી બગલામુખીદેવી અને બ્રહ્માસ્ત્ર વિદ્યા

હિન્દુ રાષ્ટ્ર-સ્થાપનામાં આવતી બધી જ અડચણો દૂર થાય, પરાત્પર ગુરુ ડૉ. જયંત બાળાજી આઠવલેજીને ઉત્તમ આરોગ્ય અને દીર્ઘાયુ પ્રાપ્ત થાય, તેમજ આગામી આપત્કાળમાં બધા સાધકોનું રક્ષણ થાય, તે માટે દિનાંક ૯.૧.૨૦૧૭ના દિવસે રામનાથી સ્થિત સનાતનના આશ્રમમાં બ્રહ્માસ્ત્રયાગનો આરંભ થયો.

સદગુરુ (સૌ.) ગાડગીળને પરમ પૂજ્ય અનંતાનંદ સાઈશ વિશે થયેલી અનુભૂતિ

એક સ્થાન પર પરમ દિવંગત
પરમ પૂજ્ય અનંતાનંદ સાઈશનું માનવ રૂપમાં દર્શન થવું અને ત્યારે જીવન કૃતાર્થ બની ગયું એવું લાગવું