વિવિધ અઘરા પ્રસંગોનો સામનો કરવા માટે પ્રસંગનો મહાવરો કરવા ઉપયોગમાં લેવાતી ‘અ ૩’ સ્વયંસૂચના પદ્ધતિ !
સાધકોએ ઉપર પ્રમાણે સ્વયંસૂચના બનાવવી અને એ સ્વયંસૂચના સત્ર સમયે, તેમજ જે પ્રસંગોનો ડર લાગે છે, તે પ્રસંગોનો સામનો કરવા પહેલાં પણ લેવી.
સાધકોએ ઉપર પ્રમાણે સ્વયંસૂચના બનાવવી અને એ સ્વયંસૂચના સત્ર સમયે, તેમજ જે પ્રસંગોનો ડર લાગે છે, તે પ્રસંગોનો સામનો કરવા પહેલાં પણ લેવી.
દૈનંદિન જીવનમાં થનારા વિવિધ પ્રસંગોમાં પ્રત્યેક વ્યક્તિના મનમાં કોઈક પ્રતિક્રિયા ઉમટતી હોય છે અથવા તો વ્યક્ત થતી હોય છે. અયોગ્ય પ્રતિક્રિયા સ્વભાદોષ અને અહમ્ને કારણે, જ્યારે યોગ્ય પ્રતિક્રિયા ગુણોને કારણે નિર્માણ થાય છે.
ભૂલોના પ્રકાર અનુસાર વિવિધ સ્વયંસૂચના પદ્ધતિ પ્રમાણે સ્વયંસૂચના બનાવવાથી અપેક્ષિત પરિવર્તન તુરંત દેખાઈ આવે છે.
કાળ અનુસાર સ્વભાવદોષ અને અહમ્ નિર્મૂલન પ્રક્રિયા માટેના પ્રયત્નોનું અનન્યસાધારણ મહત્વ છે. આ પ્રક્રિયા પ્રભાવી રીતે ક્રિયાન્વિત કરવા માટે નિયમિત પ્રયત્નોમાંથી એક મહત્વપૂર્ણ પરિબળ એટલે સ્વયંસૂચના બનાવવી !
મનના વિચારો અને પ્રતિક્રિયા બન્નેમાંનો ભેદ ઘણા સાધકોના ધ્યાનમાં આવતો નથી. તેને કારણે સ્વયંસૂચના બનાવવા માટે તે યોગ્ય સ્વયંસૂચના પદ્ધતિનો ઉપયોગ કરી શકતા નથી.
દાહસંસ્કાર કરેલા દિવસે અથવા મૃત્યુ થવાના ત્રીજા, સાતમા અથવા નવમા દિવસે અસ્થિ ભેગા કરીને તેનું દસમા દિવસ પહેલાં વિસર્જન કરવું.
મૃતને અગ્નિ આપવાથી માંડીને કાર્યસમાપ્તિ સુધીના વિધિ કરવાનો અધિકાર મૃત વ્યક્તિના જ્યેષ્ઠ પુત્રને છે. કેટલાક અપરિહાર્ય કારણોસર જ્યેષ્ઠ પુત્ર ક્રિયાકર્મ કરી શકતો ન હોય, તો નાના પુત્રએ ક્રિયાકર્મ કરવું.
અર્પણ કરવું એ વધારે મહત્વનું છે. દાન એટલે દેનારાના મિલકતમાંનો એક ભાગ હોય છે, જ્યારે અર્પણ એટલે પોતાની પાસે જે છે, તે સંપૂર્ણ અથવા તેમાંના કેટલાક ભાગનો ત્યાગ કરવો.
વ્યક્તિ મૃત્યુ પામ્યા પછી તેના લિંગદેહને પોતાના દેહની અને ગમનારી વસ્તુઓની આસક્તિ વહેલી છૂટતી નથી અને તે વર્ષ દરમ્યાન તે ઠેકાણે અટવાઈ જઈ શકે છે.
અધેડ વયની વ્યક્તિને એકલાપણાને કારણે માનસિક તાણ આવે છે. કેટલાક વિશે આર્થિક, કૌટુંબિક અને સામાજિક પ્રશ્નો નિર્માણ થાય છે.