વાસ્‍તુના સ્‍પંદનો

વાસ્‍તુમાંના એકાદ ઓરડામાંના ત્રાસદાયક સ્‍પંદનો ઉપર ઉલ્‍લેખ કરેલા વાસ્‍તુદોષને કારણે નિર્માણ થયા છે, અનિષ્‍ટ શક્તિઓના ત્રાસને કારણે નિર્માણ થયા છે કે પછી ઘરમાંની અવ્‍યવસ્‍થિત રચનાને કારણે નિર્માણ થયા છે, આ વાત જાણી લેવી.

સાત્ત્વિક વાસ્‍તુ

દેવતાનાં નામો સર્વાધિક સાત્ત્વિક અને ચૈતન્‍યયુક્ત હોવાથી ઘરને દેવતાનું નામ આપવું સૌથી યોગ્‍ય પુરવાર થાય છે. ‘શબ્‍દ, સ્‍પર્શ, રૂપ, રસ, ગંધ અને તેની સાથે સંબંધિત શક્તિ એકત્રિત હોય છે’, આ અધ્‍યાત્‍મશાસ્‍ત્રીય સિદ્ધાંત હોવાથી ઘરને દેવતાનું નામ આપ્‍યા પછી દેવતાના નામ સાથે તેનો સ્‍પર્શ, રૂપ, રસ, ગંધ અને સંબંધિત શક્તિ એકત્રિત આવે છે.

વાસ્‍તુ અને દિશા

ઘરનો મુખ્‍ય દરવાજો અથવા પ્રવેશદ્વાર કઈ દિશામાં હોવું જોઈએ તેના પર ઘરનું સૌંદર્ય વર્ધન સાથે જ અન્‍ય બાબતો પણ સંકળાયેલી હોય છે. ઘરનો મુખ્‍ય દરવાજો પૂર્વ અથવા ઉત્તર દિશામાં હોવો જોઈએ. રસોડું ખુલ્‍લું, હવા-ઉજાસ ધરાવતું તે સાથે જ દિશા પણ ધ્‍યાનમાં લેવી.

વ્‍યષ્‍ટિ અને સમષ્‍ટિ સાધના કરતી વેળાએ કરવાના પ્રયત્નો !

એકલા રહીને આપણને જેટલું શીખવા નહીં મળે, તેટલું સમષ્‍ટિમાં આવ્‍યા પછી શીખવાની તક હોય છે. સમષ્‍ટિમાં રહેવાથી આપણામાંના ગુણ અને દોષ તરત જ ધ્‍યાનમાં આવે છે.

એકાદ પ્રસંગને કારણે અનાવશ્‍યક વિચાર વધે તો શું કરવું ?

આ પ્રસંગનું મારા કુલ જીવન પર કેટલું પરિણામ થવાનું છે ? તાત્‍કાલિક કે દૂરગામી પરિણામ થવાનું છે ?’, એવો આપણે આપણા જ મનથી વિચાર કરવો.

સમષ્‍ટિ સાધના તરીકે ઈશ્‍વરી રાજ્‍ય આવવા માટે પ્રયત્ન કરતી વેળા ફળની અપેક્ષા ન હોવી; કારણકે સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીએ સાધનામાં ‘ઈશ્‍વરપ્રાપ્‍તિ’ એ જ મુખ્‍ય ધ્‍યેય છે એમ શીખવ્‍યું હોવું

ઈશ્‍વરી રાજ્‍ય સામાન્‍ય લોકો નહીં, જ્‍યારે સંતો અને ઉન્‍નતિ કરેલા સાધકો જ ચલાવી શકે છે; કારણકે તેમનામાં જ અલ્‍પ સ્‍વભાવદોષ, અલ્‍પ અહં, નેતૃત્‍વગુણ, અન્‍યોનો વિચાર કરવો, ત્‍યાગી વૃત્તિ અને પ્રીતિ (નિરપેક્ષ પ્રેમ) આ ગુણ, તેમજ રાષ્‍ટ્ર અને ધર્મ પ્રત્‍યે પ્રેમ હોય છે.

નામજપના કેટલાક વિશિષ્‍ટતાપૂર્ણ લાભ

નામજપ કરતી વેળા નામસ્‍મરણ કરનારો નામ સાથે એકરૂપ થાય, નામ-નામી એક થાય અથવા નામસ્‍મરણ કરનારો, જેનું નામ લે છે તે ભગવાન અને નામ લેવાની ક્રિયા, આ ત્રણેય બાબતો એક થઈ જાય, એટલે કે ત્રિપુટી નષ્‍ટ થઈ જાય, ત્‍યાર પછી અદ્વૈતની સ્‍થિતિ પ્રાપ્‍ત થાય છે.

મનને આપેલી સકારાત્‍મક સૂચનાઓ ભાવ પ્રમાણે કાર્ય કરે છે !

નકારાત્‍મક પરિસ્‍થિતિમાં પણ સકારાત્‍મક વિચાર કરવો, સકારાત્‍મકતા શોધવી, ‘ભગવાન મારા ભલા માટે કરી રહ્યા છે’, એવો ભાવ રાખવો, એ મને શ્રીવિષ્‍ણુ ભગવાનની કૃપાથી ફાવવા લાગ્‍યું છે.

‘કોટિ-કોટિ કૃતજ્ઞતા’ એવું શા માટે કહેવામાં આવે છે ?

વિશ્‍વમાં કેવળ ૫ ટકા જેટલી પ્રજા સાધના કરે, તોપણ સાત્ત્વિક સમાજનું નિર્માણ થઈ શકે છે. આ જ્ઞાન ગુરુ વિના બીજું કોણ આપી શકે ? સાધનાનો આ માર્ગ દેખાડનારા ગુરુ પ્રત્‍યે કૃતજ્ઞતા !

‘ભાવજાગૃતિના પ્રયત્નો’, એ સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીએ શીખવેલી પ્રક્રિયા જ આપત્‍કાળમાં જીવવા માટેની સંજીવની !

‘ઈશ્‍વરે પ્રત્‍યેકમાં એવો એક ઉત્તમ ગુણ આપેલો હોય છે કે, તેનો યોગ્‍ય ઉપયોગ કરવાથી તેની સેવા અને સાધનાની ફલનિષ્‍પત્તિ વૃદ્ધિંગત થાય છે. ‘તે ગુણ કયો છે ?