સકામ ભક્તિ અને નિષ્કામ ભક્તિ
‘મારી નિષ્કામ ભક્તિ કરનારા ભક્તની હું સર્વ પ્રકારે કાળજી લઉં છું’, આ આશયનું વચન શ્રીકૃષ્ણએ શ્રીમદ્ભગવદ્ ગીતામાં આપ્યું છે. એનીજ પ્રતીતિ નિષ્કામ ભક્તિ કરનારો ભક્ત લેતો હોય છે.
‘મારી નિષ્કામ ભક્તિ કરનારા ભક્તની હું સર્વ પ્રકારે કાળજી લઉં છું’, આ આશયનું વચન શ્રીકૃષ્ણએ શ્રીમદ્ભગવદ્ ગીતામાં આપ્યું છે. એનીજ પ્રતીતિ નિષ્કામ ભક્તિ કરનારો ભક્ત લેતો હોય છે.
એકવાર નારાદમુનિ ફરતા ફરતા આંબલીના વૃક્ષની નીચે આવે છે. ત્યાં એકજણ ઈશ્વરપ્રાપ્તિ માટે ધ્યાન કરતો હતો. તેઓ તેને પૂછે છે, અરે તુ શું કરે છે ? ત્યારે તે કહે છે, હું ઈશ્વરપ્રાપ્તિ માટે ધ્યાન કરું છું. ત્યારે નારાદમુનિ તેને કહે છે, આ આંબલીના વૃક્ષને જેટલા પાન છે એટલા વર્ષ તને ઈશ્વરપ્રાપ્તિ માટે લાગશે.
ભક્તિયોગીઓ ભગવાનને નિરંતર અનુભવતા હોવાથી ભગવાનના ગુણ ભક્તિયોગીને જ્ઞાનયોગીની તુલનામાં વહેલા આત્મસાત થાય છે. તેને કારણે ભક્તિયોગીઓની તુલનામાં વહેલી પ્રગતિ થઈને તેઓ પરમેશ્વર સાથે વહેલા એકરૂપ થઈ શકે છે.’
ભક્તિયોગ આ યોગમાર્ગ અનુસાર ભગવાનની ભક્તિ કરવી, અર્થાત્ સુખ અને ભગવાનને ભૂલી જવું, એટલે દુઃખ છે. અહીં ભક્તિયોગનું ઉદાહરણ આપ્યું છે.
બાળકની જેમ ‘નિરાગસભાવ’ અથવા ’ભોળોભાવ’ એ ભક્તિયોગનો સ્થાયીભાવ છે. આ ભાવાવસ્થામાં ભક્ત બુદ્ધિથી વિચાર કરવાને બદલે કેવળ ભાવના સ્તર પર વિચાર કરતો હોય છે.
સંસારમાં કોઈ નિશ્ચિતતા નથી. ડગલે ને પગલે સંકટો આવે છે. એના વિરુદ્ધ પરમાર્થમાં આનંદ મળવાની નિશ્ચિતિ છે. બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજ કહે છે, તારો સંપૂર્ણ પરમાર્થ જો દેહ માટે હોય, દેહ સુખમાં રહેવો જોઈએ, દેહને રોગ ન થવો જોઈએ આદિ માટે હશે, તો તે પોતાની કામધેનુ આપીને ગધેડું ખરીદવા જેવું છે.
શ્રીકૃષ્ણ ભગવાન તેના ભણી મલકાઈને મંદ હાસ્ય વેરતા નિહાળતા હતા. કિરાત જાણે શિકાર મળ્યો હોય તેવી રીતે શ્રીકૃષ્ણને ખભા પર ઊંચકીને સંત પાસે લઈ આવ્યો. શ્રીકૃષ્ણ જાળમાં મંદ હાસ્ય વેરતા હોવાનું દ્રશ્ય જોઈને તે સંત ભાન ગુમાવી બેઠા.
દેવાલયનું પણ તેમજ છે. કર બચે, દીકરો જન્મે અને અન્ય વાસનાપૂર્તિ માટે બંધાવેલા દેવાલયમાં, તે ભાવના હોવાથી ત્યાં ગયા પછી આનંદ મળતો નથી.
માનવીનું આયુષ્ય કેટલાંક વર્ષોનું હોય છે, જ્યારે દેવતા ચિરંતન છે. તેને કારણે ભારતમાં પ્રાચીન કાળથી માનવી માટે કેટલાંક દસકા અથવા શતક ટકી શકે તેવા માટીના ઘર બનાવવામાં આવતા હતાં, જ્યારે દેવતાઓની મૂર્તિઓની સ્થાપના સહસ્રો વર્ષો ટકી શકે તેવા પત્થરનાં મંદિરોમાં કરવામાં આવતી હતી.
પૂજાઘર બનાવતી વેળાએ તે સીધું લાદી પર ન મૂકવું. પૂજાઘર આરસપહાણ અથવા લાકડાનું બનેલું હોવું. કાચનું બનેલું પૂજાઘર ટાળવું. પૂજાઘર ક્યાં છે તેનાં કરતાં ત્યાં નિયમિત પૂજા-અર્ચના ભાવપૂર્ણ થાય છે ને, એ પણ મહત્ત્વનું છે