‘કોરોના’ના ચેપમાં પોતાની પ્રતિકારક્ષમતા અને આધ્‍યાત્‍મિક બળ વધે, એ માટે ઉપયુક્ત મંત્ર

વર્તમાનમાં ‘કોરોના’નો ચેપ સર્વત્ર ફેલાઈ રહ્યો છે. ‘આ વિષાણુનો ચેપ લાગે નહીં’, તે માટે વૈદ્યકીય ઉપચાર સાથે જ પ્રતિબંધાત્‍મક ઉપાય તરીકે, તેમજ પોતાની પ્રતિકારક્ષમતા અને આધ્‍યાત્‍મિક તાકાત વધે, એ માટે મંત્ર-ઉપાય પણ કરવા.

આગામી ભીષણ આપત્‍કાળમાં પોતાનું રક્ષણ થવા માટે સહુકોઈએ પ્રતિદિન કરવાનો મંત્રજપ

આગળ જળપ્રલય અને ત્રીજું મહાયુદ્ધ થશે. તે સમયે પોતાનું  રક્ષણ થવા માટે આ મંત્ર લાભદાયી છે. તેમણે મને દીક્ષા દઈને આ મંત્ર શીખવ્‍યો.

આગામી ભીષણ આપત્‍કાળમાં પોતાનું રક્ષણ થવા માટે પ્રતિદિન પોતાની સાથે ‘રક્ષાયંત્ર’ રાખવું !

સાધિકાઓને માસિક ધર્મ સમયે આ યંત્ર સાથે રાખવું નહીં. માસિક ધર્મનો સમયગાળો પૂર્ણ થયા પછી ઉદબત્તીથી શુદ્ધિ કરીને તે સાથે રાખવું.’

કોરોના વિષાણુના વિરોધમાં પ્રતિકારક્ષમતા વૃદ્ધિંગત થવા માટે આધ્‍યાત્‍મિક તાકાત મળે, એ માટે ભગવાને સૂચવેલો નામજપ !

ધર્માચરણ ન કરવાથી અતિવૃષ્‍ટિ, અનાવૃષ્‍ટિ (દુષ્‍કાળ), તીડોનો હુમલો, ઉંદરનો ત્રાસ, પોપટોનો ઉપદ્રવ, આપસમાં લડાઈઓ અને શત્રુના આક્રમણ જેવા સંકટો (રાષ્‍ટ્ર પર) આવતા હોય છે

શરીર પર આવેલું ત્રાસદાયક (કાળું) આવરણ શા માટે અને કેવી રીતે કાઢવું ?

વ્‍યક્તિ પર ત્રાસદાયક આવરણ આવવાથી તેને ‘ન સૂઝવું, મન અસ્‍વસ્‍થ હોવું, મનમાં નકારાત્‍મક વિચાર આવવા, નિરુત્‍સાહી લાગવું, ‘નામજપ કરવો જોઈએ.