રાત્રે નિદ્રા ન આવતી હોય, તો આંખો પર છવાયેલું આવરણ દૂર કરીને આખોમાં રહેલી ત્રાસદાયક શક્તિ દૂર કરો !

નિદ્રા નહીં આવવાનું મુખ્‍ય આધ્‍યાત્‍મિક કારણ આંખો પર રહેલું ત્રાસદાયક શક્તિનું આવરણ અને આંખોમાં રહેલી ત્રાસદાયક શક્તિ છે.’ ત્રાસદાયક શક્તિની જડતાને કારણે નિદ્રા આવતી હોવા છતાં આંખો મિચાતી નથી. મેં ઉપાય કરીને તેમની આંખોમાંથી ત્રાસદાયક શક્તિ દૂર કર્યા પછી તેમને તે રાત્રે સારી ઊંઘ આવી.

મનુષ્‍યને રાત્રે અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ અધિક પ્રમાણમાં થવા પાછળનું અધ્‍યાત્‍મશાસ્‍ત્ર !

સૂર્યપ્રકાશને કારણે મનુષ્‍યનું અનિષ્‍ટ શક્તિઓ સામે કેટલાક પ્રમાણમાં રક્ષણ થાય છે. એવા મનુષ્‍યના ત્રાસની તીવ્રતા દિવસ-રાત્રિનું નિસર્ગચક્ર, સ્‍થળ અને કાળ પર અવલંબિત હોય છે. આથી ઊલટું સાધક સતત ભગવાનના અનુસંધાનમાં હોય છે.

આધ્‍યાત્‍મિક ઉપાયો માટે ‘દશપ્રણવી ગાયત્રી મંત્ર’

મંત્રપઠન કરતી વેળાએ આહાર અને આચારના નિયમોનું પાલન કરવું આવશ્‍યક છે, તો જ તે મંત્રનો યોગ્‍ય પ્રમાણમાં લાભ થાય છે. આહાર અને આચારના નિયમોનું જો પાલન ન કરીએ, તો તેમાંથી નિર્માણ થનારા દોષોનું નિરસન કરવા માટે મંત્રશક્તિનો વ્‍યય થાય છે; તેથી મંત્રપઠન કરનારાઓને અપેક્ષિત લાભ થતો નથી.

‘ડિસીઝ એક્સ’ આ ઘાતક એવી સંભાવ્‍ય મહામારી પર કરવાનો નામજપ

સમગ્ર વિશ્‍વમાં ‘કોરોના’ મહામારી કરતાં પણ 7 ગણી વધારે ઘાતક એવી ‘ડિસીઝ એક્સ’ નામની મહામારી આવવાની છે. તેને કારણે વિશ્‍વના 5 કરોડ લોકોનું મૃત્‍યુ થઈ શકે છે. આ મહામારી વિશ્‍વ પર ગમે ત્‍યારે સંકટ ઊભું કરી શકે છે.

વ્યક્તિની પ્રકૃતિ અનુસાર અને શારીરિક સ્‍થિતિ અનુસાર યોગ્‍ય પડખે સૂઈ જવાથી વહેલી અને શાંત નિદ્રા આવવી !

જો દમનો ત્રાસ થતો હોય, તો ડાબા પડખે સૂવું. તેને કારણે ચંદ્રનાડી બંધ થઈને સૂર્યનાડી ચાલુ થાય છે અને દેહમાંની ઉષ્‍ણતા વધીને શ્‍વસનમાર્ગમાંના કફના કણ ઓગળી જઈને દમનો ત્રાસ ઓછો થાય છે. તેને કારણે શાંત નિદ્રા આવે છે.

વિકાર દૂર થવા માટે આવશ્‍યક દેવતાઓનાં તત્ત્વો અનુસાર આપેલા કેટલાક વિકારો માટેના નામજપ (ભાગ ૫)

મેં તેને આ વિકાર માટે ફેબ્રુઆરી ૨૦૨૨માં નામજપ શોધી આપ્‍યો. તે આ નામજપ પ્રતિદિન ૨ કલાક કરવા લાગી. આ નામજપનો તેને એક મહિનામાં જ સારો લાભ દેખાવા લાગ્‍યો. તે દૈનંદિન કૃતિઓ કરવા લાગી. ડૉક્‍ટરે પણ ‘આ સારો ફેર છે અને હવે આ વિકાર ઘણો નિયંત્રણમાં આવ્‍યો છે’, એમ કહીને તેના ‘સ્‍ટિરૉઇડ’ ઔષધિઓનું પ્રમાણ પણ ઓછું કર્યું

વિકાર દૂર થવા માટે આવશ્‍યક દેવતાઓનાં તત્ત્વો અનુસાર આપેલા કેટલાક વિકારો પરના નામજપ (ભાગ ૪)

‘એકાદ વિકાર દૂર થવા માટે દુર્ગાદેવી, રામ, કૃષ્‍ણ, દત્ત, ગણપતિ, મારુતિ અને શિવ આ ૭ મુખ્‍ય દેવતાઓમાંથી કયા દેવતાનું તત્ત્વ કેટલા પ્રમાણમાં આવશ્‍યક છે ?’, એ ધ્‍યાનમાંથી શોધી કાઢીને તે અનુસાર મેં કેટલાક વિકારો માટે જપ બનાવ્‍યા.

વિકાર દૂર થવા માટે આવશ્‍યક દેવતાઓનાં તત્ત્વો અનુસાર આપેલા કેટલાક વિકારો માટેના નામજપ (ભાગ ૨)

‘એકાદ વિકાર દૂર થવા માટે દુર્ગાદેવી, રામ, કૃષ્‍ણ, દત્ત, ગણપતિ, મારુતિ અને શિવ આ ૭ મુખ્‍ય દેવતાઓમાંથી કયા દેવતાનું તત્ત્વ કેટલા પ્રમાણમાં આવશ્‍યક છે ?’, એ ધ્‍યાનમાંથી શોધી કાઢીને તે અનુસાર મેં કેટલાક વિકારો માટે જપ બનાવ્‍યા.

વિકાર દૂર થવા માટે આવશ્‍યક દેવતાઓનાં તત્ત્વો અનુસાર આપેલા કેટલાક વિકારો માટેના નામજપ (ભાગ ૩)

‘ડેંગ્‍યુ’ના વિકારમાં લોહીમાંની ‘પ્‍લેટલેટ્‍સ’ તેમના સર્વસામાન્‍ય પ્રમાણ કરતાં ઓછી થાય છે. તેમનું સર્વસામાન્‍ય વ્‍યક્તિમાંનું પ્રમાણ દોઢ લાખથી ૪ લાખ હોય છે. એક સાધકને ‘ડેંગ્‍યુ’ થયા પછી તેના લોહીમાંનું ‘પ્‍લેટલેટ્‍સ’નું પ્રમાણ ૬૦ સહસ્ર થયું હતું. તેને કારણે તેને રુગ્‍ણાલયમાં ભરતી કરવામાં આવ્‍યો. તે વિશે તેણે મને સાંજે ૬ કલાકે જણાવ્‍યું.

વિકાર દૂર થવા માટે આવશ્‍યક દેવતાઓનાં તત્ત્વો અનુસાર આપેલા કેટલાક વિકારો માટેના નામજપ (ભાગ ૧)

‘એકાદ વિકાર દૂર થવા માટે દુર્ગાદેવી, રામ, કૃષ્‍ણ, દત્ત, ગણપતિ, મારુતિ અને શિવ આ ૭ મુખ્‍ય દેવતાઓમાંથી કયા દેવતાનું તત્ત્વ કેટલા પ્રમાણમાં આવશ્‍યક છે ?’, એ ધ્‍યાનમાંથી શોધી કાઢીને તે અનુસાર મેં કેટલાક વિકારો માટે જપ બનાવ્‍યા. ‘કોરોના વિષાણુ’ના વિરોધમાં પ્રતિકારશક્તિ વધવા માટે મેં પ્રથમ આવો જપ શોધ્‍યો હતો.