મુંડૂ (લુંગી જેવું વસ્‍ત્ર) કરતાં ધોતિયું શ્રેષ્‍ઠ હોવા પાછળનું શાસ્‍ત્ર

‘દક્ષિણ ભારતીઓને ‘મુંડૂ (લુંગી જેવું વસ્‍ત્ર)’ આ તેમના પારંપારિક પહેરવેશનું વિશેષ અભિમાન છે. ખરું જોતાં ઋષિ-મુનિઓના કાળથી ચાલી આવેલો હિંદુઓનો પહેરવેશ ‘ધોતિયું’ હિંદુઓની પ્રાચીન પરંપરા અને તે હિંદુ સંસ્‍કૃતિનું અવિભાજ્‍ય અંગ જ છે.

નિરોગી શરીર માટે નિયમ – વિરુદ્ધ આહાર લેવાનું ટાળો !

જમ્‍યા પછી શું કરવું અને કયા પ્રકારના આહાર પછી શું પીવું ? શું કરવું ? તેના પણ કેટલાક નિયમો છે. તે નિયમો તોડવાને ‘પરિહાર વિરુદ્ધ આહાર’ કહેવામાં આવે છે.

ચતુર્વિધ આહાર (આયુર્વેદનો પાકમંત્ર) !

ભોજન પહેલાં કોઈપણ દ્રવપદાર્થ વધારે પ્રમાણમાં પીવો નહીં. તેને કારણે ભૂખ ઓછી થાય છે. જમ્‍યા પછી પણ મોટા પ્રમાણમાં દ્રવ પદાર્થોનું સેવન ન કરવું. તેમ કરવાથી અન્‍નનું પાચન સરખું થતું નથી; તેથી જમતી વેળાએ જ આહારમાં દ્રવપદાર્થોનો સમાવેશ કરવો.

‘ડે’ઝ અને શુભેચ્‍છા !

હિંદુ ધર્મ, ભાષા, સંસ્‍કૃતિ વિશે મનઃપૂર્વક કૃતિના સ્‍તર પર આદર હોવો આવશ્‍યક છે. તેને કારણે ‘ડે’ઝ ઊજવવામાં માટે કોઈ ભલે ગમે તેટલું દબાણ કરે, અમુક ‘ડે’ સામૂહિક પદ્ધતિથી ઊજવવા માટે કહે, તો પણ ધર્મ પ્રતિ રહેલી દૃઢ નિષ્‍ઠા આવા પ્રસંગોમાં સ્‍થિર રહેવા માટે, તેમજ યોગ્‍ય શું છે ?

‘હેલોવીન’ની વિકૃતિ ઊજવનારાઓનો એક ધર્મપ્રેમીએ કરેલો સજ્‍જડ પ્રતિવાદ !

‘ગત કેટલાક વર્ષોમાં ‘હેલોવીન’ નામની વિદેશી બુદ્ધિહીન વૃત્તિ હિંદુઓના ઘરોઘરમાં પગ પેસારો કરી રહી છે. હાડકાં, ઘુવડો, ફૅંકસ્તીન, ભૂત, ડાકણ ઇત્યાદિના મહોરાં, તેમજ જાળાંજાંખરાં-બાવાં, કરોળિયાં ઘરમાં લગાડવાના અને બોલવાનું ‘હૅપી હેલોવીન !’

રક્ષાબંધન

આ વર્ષે શ્રાવણ પૂર્ણિમા અર્થાત્ રક્ષાબંધન ૨૬ ઑગસ્ટના દિવસે છે. રક્ષાબંધન આ તહેવારના દિવસે બહેન પોતાના ભાઈની આરતી ઉતારીને તેને પ્રેમના પ્રતીક તરીકે રાખી બાંધે છે.

‘પોશાક આરામદાયક છે’, એવો ઉપરછલ્‍લો વિચાર કરીને તમોગુણ વધારનારી જીન્‍સ પૅન્‍ટ પહેરવાને બદલે સાત્ત્વિકતા વધારનારા પોશાક પહેરવા એ સર્વ રીતે વધારે લાભદાયક !

‘જેવો દેશ તેવો વેશ’ એવી એક કહેવત છે. આજે આપણો પહેરવેશ એ ‘ફેશન’ પ્રમાણે નક્કી થાય છે. ક્યારેક પરિવર્તન તરીકે કરવાની ‘ફૅશન’ એ જ રુચિ થઈ જાય, ત્યારે આરોગ્‍યની પરિસ્‍થિતિ કેવી ભીષણ થાય છે, એનું ઉદાહરણ એટલે જીન્‍સ.

વહેલી અને શાંત ઊંઘ આવવા માટે આ કરો !

વ્‍યક્તિના સ્‍થૂળ એટલે પ્રત્‍યક્ષ દેખાનારા અવયવ નાક, કાન, આંખો, જીભ અને ત્‍વચા આ પંચજ્ઞાનેંદ્રિયો છે. આ પંચજ્ઞાનેંદ્રિયો, મન અને બુદ્ધિના પેલે પાર એટલે ‘સૂક્ષ્મ’. સાધનામાં પ્રગતિ કરેલી કેટલીક વ્‍યક્તિઓને આ ‘સૂક્ષ્મ’ સંવેદનાઓ સમજાય છે.

શાંત નિદ્રા માટે કરવાના ઉપાય

કેટલીકવાર નિદ્રા (ઊંઘ) ન આવવાનાં સીધાં કારણો દેખાતા નથી. તેમજ કેટલીકવાર નિદ્રામાં બડબડવું, પથારીમાંથી ભાગી જવાનો પ્રયત્ન કરવો, એવા પ્રકારો પણ બને છે. તેની પાછળ અનિષ્‍ટ શક્તિનો ત્રાસ, એ પણ કારણ હોય છે. રાત્રિના સમયે અનિષ્‍ટ શક્તિઓની પ્રબળતા વધતી હોવાથી વ્‍યક્તિ નિદ્રાધીન હોય ત્‍યારે તેના પર અનિષ્‍ટ શક્તિ સહેજે આક્રમણ કરી શકે છે.

આયુર્વેદ : આહાર ક્યારે અને કેવી રીતે લેવો ?

પચવામાં ભારે રહેલા પદાર્થો અડધું પેટ ખાલી રહે, તેટલા પ્રમાણમાં ખાવા. પચવામાં હલકા રહેલા પદાર્થો મન ભરીને ખાવા; પણ વધારે પડતી તૃપ્‍તિ થાય, ત્‍યાં સુધી ન ખાવા. (જમતી વેળાએ પેટના બે ભાગ અન્‍ન સેવન કરવું. ત્રીજો ભાગ પાણી માટે અને ચોથો ભાગ વાયુ માટે ખાલી રાખવો.