આધ્યાત્મિક દૃષ્ટિએ માંસાહાર હાનિકારક અને શાકાહાર લાભદાયક, આ વાત સ્પષ્ટ !
વાતાવરણમાં સારી અને અનિષ્ટ શક્તિઓ કાર્યરત હોય છે. સારી શક્તિઓ સારા કાર્ય માટે મનુષ્યને સહાયતા કરે છે, જ્યારે અનિષ્ટ શક્તિઓ તેને ત્રાસ આપે છે.
વાતાવરણમાં સારી અને અનિષ્ટ શક્તિઓ કાર્યરત હોય છે. સારી શક્તિઓ સારા કાર્ય માટે મનુષ્યને સહાયતા કરે છે, જ્યારે અનિષ્ટ શક્તિઓ તેને ત્રાસ આપે છે.
અધ્યાત્મમાં ઉદ્દેશને વધારે મહત્વ આપ્યું છે. તેથી જો એકાદ ‘અલંકારમાંથી ચૈતન્ય મળે અથવા અલંકાર પરિધાન કરવાથી પોતાના પર આધ્યાત્મિક ઉપાય થાય.
જમવાની કેટલીક વાનગીઓ , તેનું મહત્ત્વ અને જમવાના કેટલાંક નિયમો
કુંભાર ‘માટીના પિંડ’ને જેવો આકાર આપે, તેવા આકારનું માટલું બને છે. આકાર સરસ આપે, તો જ માટલું સારું બને છે. એકવાર માટલું બની ગયા પછી, તેનો આકાર બદલી શકાતો નથી.
‘સાધના એટલે ભગવાન પાસે જવા માટે પ્રતિદિન કરવાના પ્રયત્ન’. સાધના દ્વારા જ આપણને જીવનમાં સાચો આનંદ મળે છે.
જમતી વેળાએ બોલવું નહીં,’ એવું શાસ્ત્રમાં કહ્યું છે. જમતી વેળાએ બોલવાથી મન બહિર્મુખ બને છે. તેને કારણે આપણા પરના રજ-તમનો પ્રભાવ વધે છે; તેથી મૌનવ્રત પાળવું.
શારીરિક અને માનસિક આરોગ્ય જાળવવા માટે જેટલી અન્નની આવશ્યકતા છે એટલી જ નિદ્રાની પણ આવશ્યકતા હોય છે. સમગ્ર દિવસ કામ કરવાથી શરીર અને ઇંદ્રિયોનો ઘસારો થાય છે. આ ઘસારો ભરી કાઢવા માટે શરીરને વિશ્રાંતિની આવશ્યકતા હોય છે. વિશ્રાંતિની આ નૈસર્ગિક સ્થિતિ એટલે જ નિદ્રા છે.
જીવના અન્નમયકોષ અને પ્રાણમયકોષને શક્તિ પૂરી પાડવાનું કાર્ય અન્ન કરે છે. જો અન્નનું સેવન સમયસર ન કરીએ, તો દેહને અન્નશક્તિનો જોઈએ તેટલો પુરવઠો થતો નથી. તેથી પેશીમાં રહેલી ઊર્જા ઘટી જઈને પ્રાણમયકોષ દુર્બળ બનતા જાય છે.