શરીર નિરોગી રાખવા માટે આયુર્વેદિક નિયમોનું પાલન કરો !
ધર્માચરણ માટે (સાધના કરવા માટે) શરીર નિરોગી હોવું અત્યંત આવશ્યક છે. શરીર નિરોગી રહે, એ માટે આયુર્વેદમાં દિનચર્યા અને ઋતુચર્યાઓ કહી છે.
ધર્માચરણ માટે (સાધના કરવા માટે) શરીર નિરોગી હોવું અત્યંત આવશ્યક છે. શરીર નિરોગી રહે, એ માટે આયુર્વેદમાં દિનચર્યા અને ઋતુચર્યાઓ કહી છે.
આધુનિક વિજ્ઞાન શરીરના વિકાસ માટે અન્નનો ઉપયોગ હોવાનું કહે છે, તેની પેલેપાર તે જતું નથી. અન્નથી મન બને છે. જો અન્ન શાકાહારી અને સાત્વિક હોય, તો મન અને બુદ્ધિ સાત્વિક બને છે.
વધારે પ્રમાણમાં, ઓછા પ્રમાણમાં અથવા અસંતુલિત આહાર લેવો અને અનિયમિત સમય પર આહાર સેવન, આને કારણે પાચનશક્તિ ઓછી થાય છે.
ભાવપૂર્ણ પૂજા અને પ્રાર્થના કરીને દેવતાને અન્નનો નૈવેદ્ય ધરાવવાથી, તેના દ્વારા તે દેવતાનું તત્વ અને ચૈતન્ય તે અન્નમાં વધારે પ્રમાણમાં આકર્ષિત થાય છે. તેનો લાભ પ્રસાદ ગ્રહણ કરનારને થાય છે.
આ વ્રત બાર દિવસોનું હોય છે. વ્રતના આરંભમાં પહેલા ત્રણ દિવસોમાં વ્રત કરનારાએ પ્રત્યેક દિવસે ભોજન સમયે બાવીસ કોળિયા લેવા.
આ કાળમાં ‘ઓઝોન’ વાયુ પૃથ્વીના વાતાવરણના સૌથી નીચેના થરમાં વધારે પ્રમાણમાં આવ્યો હોય છે. આ ‘ઓઝોન’માં માનવીના શ્વસન માટે આવશ્યક પ્રાણવાયુ (ઓક્સિજન) મોટા પ્રમાણમાં હોય છે.
ભારતીય સંસ્કૃતિ નિસર્ગનું ‘દોહન’ કરવા શીખવે છે, ‘શોષણ’ નહીં. ઉદા. આપણે ગાયનું દૂધ દોહી લઈએ છીએ; પણ તેને મારી નાખતા નથી. ગાયને મારી નાખવી, આ થયું ‘શોષણ’ અને ગાયને જીવિત રાખીને દૂધ, ગોમૂત્ર અને છાણ આપણા ઉપયોગમાં લેવું અર્થાત્ ‘દોહન’ !
‘ઇંડિયન ઍકૅડમી ઑફ પિડિઍટ્રીક્સ’ના અભિપ્રાય પ્રમાણે એકાદનું વજન સામાન્ય રીતે ઊંચાઈ અને ઉમર પ્રમાણે યોગ્ય વજન કરતાં ૨૦ ટકા સુધી અલ્પ હોય, તો પણ તેને કુપોષણ કહી શકાય નહીં.
ચૈતન્યની લહેરો ઘનીભૂત કરીને તે આવશ્યકતા પ્રમાણે તે સ્પર્શના માધ્યમ દ્વારા મસ્તિષ્ક પોલાણમાં સંક્રમિત કરે છે. તેથી ઓછા સમયગાળામાં દેહ સાત્વિક સ્પંદનો ગ્રહણ કરવામાં સંવેદનશીલ બનીને દેહની શુદ્ધિ થાય છે.
વાતાવરણમાં સારી અને અનિષ્ટ શક્તિઓ કાર્યરત હોય છે. સારી શક્તિઓ સારા કાર્ય માટે મનુષ્યને સહાયતા કરે છે, જ્યારે અનિષ્ટ શક્તિઓ તેને ત્રાસ આપે છે.