અન્‍ન અને રોગનો સંબંધ, તેમજ પાચનશક્તિ વિશે મહત્વપૂર્ણ વિવેચન

વધારે પ્રમાણમાં, ઓછા પ્રમાણમાં અથવા અસંતુલિત આહાર લેવો અને અનિયમિત સમય પર આહાર સેવન, આને કારણે પાચનશક્તિ ઓછી થાય છે.

દેવતાને અન્‍નનો નૈવેદ્ય ધરાવવા પાછળનું શાસ્‍ત્ર

ભાવપૂર્ણ પૂજા અને પ્રાર્થના કરીને દેવતાને અન્‍નનો નૈવેદ્ય ધરાવવાથી, તેના દ્વારા તે દેવતાનું તત્વ અને ચૈતન્‍ય તે અન્‍નમાં વધારે પ્રમાણમાં આકર્ષિત થાય છે. તેનો લાભ પ્રસાદ ગ્રહણ કરનારને થાય છે.

ઉપવાસ

આ વ્રત બાર દિવસોનું હોય છે. વ્રતના આરંભમાં પહેલા ત્રણ દિવસોમાં વ્રત કરનારાએ પ્રત્‍યેક દિવસે ભોજન સમયે બાવીસ કોળિયા લેવા.

કેળાનાં પાન : પર્યાવરણ પૂરક અને વૈજ્ઞાનિક દૃષ્‍ટિએ ઉપયોગી

ભારતીય સંસ્‍કૃતિ નિસર્ગનું ‘દોહન’ કરવા શીખવે છે, ‘શોષણ’ નહીં. ઉદા. આપણે ગાયનું દૂધ દોહી લઈએ છીએ; પણ તેને મારી નાખતા નથી. ગાયને મારી નાખવી, આ થયું ‘શોષણ’ અને ગાયને જીવિત રાખીને દૂધ, ગોમૂત્ર અને છાણ આપણા ઉપયોગમાં લેવું અર્થાત્ ‘દોહન’ !

કુપોષણ (Malnutrition) : લક્ષણો, પ્રકાર અને ઉપચાર

‘ઇંડિયન ઍકૅડમી ઑફ પિડિઍટ્રીક્સ’ના અભિપ્રાય પ્રમાણે એકાદનું વજન સામાન્‍ય રીતે ઊંચાઈ અને ઉમર પ્રમાણે યોગ્‍ય વજન કરતાં ૨૦ ટકા સુધી અલ્‍પ હોય, તો પણ તેને કુપોષણ કહી શકાય નહીં.

આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ માંસાહાર હાનિકારક અને શાકાહાર લાભદાયક, આ વાત સ્‍પષ્‍ટ !

વાતાવરણમાં સારી અને અનિષ્‍ટ શક્તિઓ કાર્યરત હોય છે. સારી શક્તિઓ સારા કાર્ય માટે મનુષ્‍યને સહાયતા કરે છે, જ્‍યારે અનિષ્‍ટ શક્તિઓ તેને ત્રાસ આપે છે.

જમતી વેળાએ પાળવાના આચાર બાબતે પ.પૂ. પાંડે મહારાજજીએ કરેલું માર્ગદર્શન

જમતી વેળાએ બોલવું નહીં,’ એવું શાસ્ત્રમાં કહ્યું છે. જમતી વેળાએ બોલવાથી મન બહિર્મુખ બને છે. તેને કારણે આપણા પરના રજ-તમનો પ્રભાવ વધે છે; તેથી મૌનવ્રત પાળવું.

ભોજન સાથે સંબંધિત આચાર

જીવના અન્નમયકોષ અને પ્રાણમયકોષને શક્તિ પૂરી પાડવાનું કાર્ય અન્ન કરે છે. જો અન્નનું સેવન સમયસર ન કરીએ, તો દેહને અન્નશક્તિનો જોઈએ તેટલો પુરવઠો થતો નથી. તેથી પેશીમાં રહેલી ઊર્જા ઘટી જઈને પ્રાણમયકોષ દુર્બળ બનતા જાય છે.