સંધ્યા કરવી
સંધ્યા એટલે સંધ્યા સમયે થનારાં જપ-જાપ ઇત્યાદિ કર્મો. દીર્ઘકાળ સુધી સંધ્યાવંદન કરવાથી ઋષિઓને દીર્ઘ આયુષ્ય, પ્રજ્ઞા, યશ, અક્ષય કીર્તિ અને બ્રહ્મવર્ચસ (દિવ્ય તેજ) પ્રાપ્ત થાય છે.
સંધ્યા એટલે સંધ્યા સમયે થનારાં જપ-જાપ ઇત્યાદિ કર્મો. દીર્ઘકાળ સુધી સંધ્યાવંદન કરવાથી ઋષિઓને દીર્ઘ આયુષ્ય, પ્રજ્ઞા, યશ, અક્ષય કીર્તિ અને બ્રહ્મવર્ચસ (દિવ્ય તેજ) પ્રાપ્ત થાય છે.
સ્વાધ્યાયને કારણે ઇષ્ટ દેવતા પ્રસન્ન થાય છે. સ્વાધ્યાય અર્થાત્ લોકકલ્યાણ કરનારા શાસ્ત્રોનો અભ્યાસ અને પ્રચાર ! અત્રે લોકકલ્યાણ એ ક્રાંતિસૂત્ર છે. પ્રાણીમાત્રોના હિતના આડે આવનારા શાસ્ત્રોને અત્રે સ્થાન નથી. સ્વાધ્યાયને કારણે ઇષ્ટ દેવતા સંતોષ પામે છે.
મનુષ્યજન્મ વારંવાર મળતો નથી, તેથી માનવી જીવનમાંનો સમય અમૂલ્ય છે. પ્રત્યેકનું આયુષ્ય મર્યાદિત અને અનિશ્ચિત કાળ માટે છે. આ મર્યાદિત અને અનિશ્ચિત કાળમાં જ આપણે માનવી જીવનનું સાર્થક કરવાનું છે.
પોતાના પ્રાણને સાધ્ય કરવા માટે એક ચોક્કસ અને દુષ્પરિણામરહિત માર્ગ છે ‘પ્રાણાયામ’ ! શ્વાસની દોરી પર માનવીનું જીવન અને આરોગ્ય ટકેલું છે. શ્વાસ જેટલો સ્થિર, દૃઢ હશે, તેટલું જ જીવન સ્વસ્થ અને નિરોગી હશે.
પૂર્વ દિશામાંથી દેવતાઓની સગુણ લહેરોનું પૃથ્વી પર આગમન થતું હોય છે. કચરો રજ-તમયુક્ત હોવાથી પશ્ચિમ બાજુથી પૂર્વ ભણી વાળતી વેળાએ કચરો અને ધૂળનું પૂર્વની દિશામાં વહન થઈને તેના દ્વારા રજ-તમ કણો અને લહેરોનું પ્રક્ષેપણ થઈને પૂર્વ દિશામાંથી આવનારી દેવતાઓની સગુણ તત્ત્વની લહેરોના માર્ગમાં અડચણો નિર્માણ થાય છે.
સાધના કરવા માટે અને આપત્કાળની દૃષ્ટિએ શરીર સુદૃઢ રાખવા માટે સહુએ નિયમિત વ્યાયામ, પ્રાણાયામ, બિંદુદાબન, યોગાસનો ઇત્યાદિનો અવલંબ કરવો અનિવાર્ય છે.
પોતાનું શરીર એક પવિત્ર ‘યજ્ઞકુંડ’ છે. આ યજ્ઞકુંડમાંના જઠરાગ્નિમાં માંસાહાર, દારૂ, તમાકુ, ફાસ્ટ ફૂડ જેવા પદાર્થો નાખીને (ખાઈને) આ પવિત્ર યજ્ઞ કોઈએ પણ ભ્રષ્ટ કરવો નહીં.
ધર્માચરણ માટે (સાધના કરવા માટે) શરીર નિરોગી હોવું અત્યંત આવશ્યક છે. શરીર નિરોગી રહે, એ માટે આયુર્વેદમાં દિનચર્યા અને ઋતુચર્યાઓ કહી છે.
આ કાળમાં ‘ઓઝોન’ વાયુ પૃથ્વીના વાતાવરણના સૌથી નીચેના થરમાં વધારે પ્રમાણમાં આવ્યો હોય છે. આ ‘ઓઝોન’માં માનવીના શ્વસન માટે આવશ્યક પ્રાણવાયુ (ઓક્સિજન) મોટા પ્રમાણમાં હોય છે.