માંસાહાર

પ્રોટીન જોઈએ છે ને ! દૂધ, માખણ, છાસ, મલાઈ અને ઘીમાં પુષ્‍કળ પ્રોટીન છે. અનાજમાં ઘણા જીવનસત્ત્વો છે. પછી પશુઓને શા માટે મારી નાખો છો ? પૃથ્‍વી, સાગર અને આકાશના તળિયા સુધીના ભૂચર, જલચર અને આકાશચર જીવોની જો શાંતિ ભગ્‍ન કરશો, તો પ્રકૃતિ તમને અશાંત બનાવશે.’

શાકાહાર પર ટીકા-ટિપ્‍પણી અને તેનું ખંડન

આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ કરવા માટે શાકાહારી બનવું જ જોઈએ, એવું અત્‍યાવશ્‍યક નથી; પણ શાકાહારને કારણે વ્‍યક્તિમાંનો સત્ત્વગુણ વધે છે. સત્ત્વગુણ એ આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ માટે મહત્ત્વનો હોય છે. તેમ જ આપણે ક્યા માર્ગથી સાધના કરીએ છીએ, તેના પર પણ શાકાહારનું મહત્ત્વ આધારિત હોય છે.

સંધ્‍યા કરવી

સંધ્‍યા એટલે સંધ્‍યા સમયે થનારાં જપ-જાપ ઇત્‍યાદિ કર્મો. દીર્ઘકાળ સુધી સંધ્‍યાવંદન કરવાથી ઋષિઓને દીર્ઘ આયુષ્‍ય, પ્રજ્ઞા, યશ, અક્ષય કીર્તિ અને બ્રહ્મવર્ચસ (દિવ્‍ય તેજ) પ્રાપ્‍ત થાય છે.

પોતાનું ચિરંતન હિત સાધ્‍ય કરવા માટે યોગશાસ્‍ત્રનો અભ્‍યાસ કરો !

સ્‍વાધ્‍યાયને કારણે ઇષ્‍ટ દેવતા પ્રસન્‍ન થાય છે. સ્‍વાધ્‍યાય અર્થાત્ લોકકલ્‍યાણ કરનારા શાસ્‍ત્રોનો અભ્‍યાસ અને પ્રચાર ! અત્રે લોકકલ્‍યાણ એ ક્રાંતિસૂત્ર છે. પ્રાણીમાત્રોના હિતના આડે આવનારા શાસ્‍ત્રોને અત્રે સ્‍થાન નથી. સ્‍વાધ્‍યાયને કારણે ઇષ્‍ટ દેવતા સંતોષ પામે છે.

આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ યોગ્‍ય વસ્‍ત્ર : ધોતિયું

‘ધોતિયું બને ત્‍યાં સુધી ધોળા રંગનું હોય છે. આ હંમેશાં પરિધાન કરવાનું વસ્‍ત્ર છે. ખાસ કરીને પૂજાકર્મ, ધાર્મિક વિધિ સમયે પરિધાન કરવામાં આવતા કૌશેય (રેશમી) વસ્‍ત્રને અબોટિયું કહે છે. આ લાલ, પીળું અથવા કેસરી એવા વિવિધ રંગોમાં હોય છે. પીળા રંગના અબોટિયાને પિતાંબર કહે છે.

વાળ ઓળવા અને દાંતિયો અથવા ફણીનો ઉપયોગ

‘પૂર્વે સ્‍ત્રીઓ સ્‍નાન કરવા પહેલાં પોતાના શૃંગારપેટી (કંકુ, મીણ, કાંસકો રાખવાની અરીસો રહેલી લાકડાની પેટી) સામે બેસીને જમણો ગોઠણ પેટ પાસે લઈને થોડું આગળ નમીને પછી જ ફણીથી માથું વ્‍યવસ્‍થિત ઓળતી હતી. આગળ નમીને ફણી ફેરવવાથી દેહમાં રહેલા પંચપ્રાણ પણ સતત જાગૃત અવસ્‍થામાં રહેતા હતા.

નાસ્‍તાની વસ્‍તુઓ રાખવા માટે છાપાંનો ઉપયોગ કરવો આરોગ્‍ય માટે જોખમકારી

માસિકો અથવા છાપાંની શાહી તળેલી વસ્‍તુઓમાં સહેજે શોષાઈ જાય છે. શાહીમાંનો ગ્રેફાઇટ ઘાતક હોવાથી તેને કારણે કર્કરોગ થવાનું જોખમ પણ હોય છે.

કૃત્રિમ ઠંડાપીણાંનાં દુષ્‍પરિણામ

સ્‍વાસ્‍થ્‍યની દૃષ્‍ટિએ જોઈએ, તો આ પીણાંમાં જીવનસત્ત્વો અથવા ખનિજ તત્ત્વો જરા પણ હોતા નથી. તેમાં સાકર (શુગર), કાર્બોલિક અમ્‍લ (એસિડ), તેમજ અન્‍ય રસાયણો હોય છે.

વિષમ આહાર યોગ્‍ય કે અયોગ્‍ય ?

વિષમ આહાર લીધા પછી તેનાં દુષ્‍પરિણામ તરત જ દેખાતાં નથી. ઘણાં દિવસ અથવા મહિના થયા પછી આગળ જણાવેલાં પરિણામ અને રોગ થવાની સંભાવના છે.

સમયનું સુનિયોજન કેવી રીતે કરશો ?

મનુષ્‍યજન્‍મ વારંવાર મળતો નથી, તેથી માનવી જીવનમાંનો સમય અમૂલ્ય છે. પ્રત્‍યેકનું આયુષ્‍ય મર્યાદિત અને અનિશ્‍ચિત કાળ માટે છે. આ મર્યાદિત અને અનિશ્‍ચિત કાળમાં જ આપણે માનવી જીવનનું સાર્થક કરવાનું છે.