બ્રહ્મધ્વજ પૂજા-વિધિ
હિંદુઓનો વર્ષ આરંભનો દિવસ એટલે વર્ષ-પ્રતિપદા અર્થાત્ ગૂડીપડવો. ગૂડીપડવાને દિવસે સૂર્યોદય પછી તરત જ ગૂડીનું પૂજન કરીને ગૂડી ઊભી કરવી, એવું શાસ્ત્રમાં કહ્યું છે. ગૂડીનું પૂજન શાસ્ત્ર અનુસાર કેવી રીતે કરવું,
હિંદુઓનો વર્ષ આરંભનો દિવસ એટલે વર્ષ-પ્રતિપદા અર્થાત્ ગૂડીપડવો. ગૂડીપડવાને દિવસે સૂર્યોદય પછી તરત જ ગૂડીનું પૂજન કરીને ગૂડી ઊભી કરવી, એવું શાસ્ત્રમાં કહ્યું છે. ગૂડીનું પૂજન શાસ્ત્ર અનુસાર કેવી રીતે કરવું,
આ વર્ષે ૧૪૪ વર્ષ પછી આવેલા પ્રયાગરાજ (ઉત્તરપ્રદેશ) ખાતેના મહાકુંભમેળામાં ૬૬ કરોડ હિંદુઓએ ગંગાસ્નાન કરવું. આનો અર્થ સનાતન ધર્મનું અભિમાન જાળવનારા ભારતમાંના આશરે ૫૦ ટકા હિંદુઓએ ગંગાસ્નાન કર્યું. આ સનાતની હિંદુઓમાંની જાગૃતિનો પરમોચ્ચ સમય છે.
ઔરંગઝેબે છત્રપતિ સંભાજી મહારાજને હાલહવાલ કરીને મારી નાખ્યા, આ વાત સૂર્યપ્રકાશ જેવો સ્વચ્છ ઇતિહાસ છે. અનેક ઠેકાણે તે સંદર્ભસહિત ઉપલબ્ધ પણ છે.
ગૂડી પરના તાંબાના કલશની બ્રહ્માંડમાંની ઉચ્ચ તત્ત્વ સાથે સંબંધિત સાત્ત્વિક લહેરો ગ્રહણ અને પ્રક્ષેપણ કરવાની ક્ષમતા વધારે હોવાથી આ કલશ દ્વારા પ્રક્ષેપિત થનારી સાત્ત્વિક લહેરોને કારણે કડવા લીમડાના પાનમાં રહેલા રંગકણ કાર્યરત થવામાં સહાયતા મળે છે.
જીવના ઈશ્વર પ્રત્યે રહેલા શરણાગત ભાવને કારણે કાર્યરત થયેલી સુષુમ્ણા નાડીનું પ્રતીક છે. શરણાગત સ્થિતિમાં કાર્યરત થયેલી સુષુમ્ણા નાડી એટલે જીવની જીવાત્મા-શિવ અવસ્થાનું દ્યોતક છે.
ચૈત્ર સુદ એકમના દિવસે બ્રહ્મદેવે સૃષ્ટિની નિર્મિતિ કરી. આ દિવસે પ્રજાપતિ દેવતાની લહેરીઓ પૃથ્વી પર વધારે પ્રમાણમાં આવે છે. આ હિંદુઓનો નવવર્ષ આરંભ છે.