ધનુષકોડી
ધનુષકોડીની ભીષણ વાસ્તવિકતા પ્રત્યક્ષ નિહાળ્યા પછી સર્વ પક્ષોના રાજ્યકર્તાઓએ ભારતીય તીર્થક્ષેત્રો ભણી કેવું દુર્લક્ષ સેવ્યું છે, એ ધ્યાનમાં આવે છે. કાશીને સ્માર્ટ સિટી બનાવવાની ઘોષણા કરનારાં ભારતના વિકાસ પુરુષો કાશીની યાત્રાને પૂર્ણત્વ પ્રદાન કરનારા ધનુષકોડી નગરને પણ ન્યાય આપશે કે કેમ ?, એ પ્રશ્ન જ છે.