સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર અને તે પાછળનો વસ્તુનિષ્ઠ ઇતિહાસ
‘ક્રૂરકર્મા મહંમદ ગઝનીએ સોરઠ-સોમનાથનું ભવ્ય મંદિર ધ્વસ્ત કર્યું. ત્યાંની મૂર્તિઓ તોડી નાખી ! સોમનાથનું લિંગ તોડી નાખ્યું !! આ સોરઠ સોમનાથની પ્રતિષ્ઠાપના ૧૩ મે ૧૯૬૫ ના દિવસે ભવ્ય સમારંભ દ્વારા કરવામાં આવી.