સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર અને તે પાછળનો વસ્‍તુનિષ્‍ઠ ઇતિહાસ

‘ક્રૂરકર્મા મહંમદ ગઝનીએ સોરઠ-સોમનાથનું ભવ્‍ય મંદિર ધ્‍વસ્‍ત કર્યું. ત્‍યાંની મૂર્તિઓ તોડી નાખી ! સોમનાથનું લિંગ તોડી નાખ્‍યું !! આ સોરઠ સોમનાથની પ્રતિષ્‍ઠાપના ૧૩ મે ૧૯૬૫ ના દિવસે ભવ્‍ય સમારંભ દ્વારા કરવામાં આવી.

ભારતીઓ દ્વારા શ્રીરામની સ્મૃતિઓનું અને નેપાળના હિંદુઓ દ્વારા સીતામાતાની સ્મૃતિઓનું જતન

ભારત અને નેપાળ આ બન્‍ને રાષ્‍ટ્રો હિંદુ બહુમતિ ધરાવે છે. એમ હોવા છતાં પણ ભારતીઓએ શ્રીરામચંદ્રજીની સ્‍મૃતિઓ કેવી રીતે જતન કરી છે અને નેપાળના હિંદુઓએ સીતામાતાની સ્‍મૃતિઓ કેવી રીતે જતન કરી છે.

શ્રીનગરથી ૩૦ કિ.મી. અંતર પર તુલ્‍લમુલ્‍લ સ્‍થિત સુપ્રસિદ્ધ શ્રી ખીર ભવાનીદેવીનું મંદિર !

મહારાજા પ્રતાપ સિંહજીએ વર્ષ ૧૯૧૨માં આ મંદિર બંધાવ્‍યું હતું. ત્‍યાર પછી મહારાજા હરિ સિંહજીએ મંદિરની દેખભાળ અને સુશોભીકરણ કર્યું.

છત્તીસગઢ સ્‍થિત ઐતિહાસિક અને જાગૃત ધાર્મિક તેમજ પૌરાણિક સ્‍થાનો !

સદર ધુનિમાં પૂજારી કેવળ લાકડા નાખે છે. ‘તેની જે રાખ થાય છે, તે ક્યાં જાય છે ?’, એ આજ સુધી કોઈને પણ સમજાયું નથી.

૫૧ શક્તિપીઠોમાંથી એક રહેલું ત્રિપુરા ખાતે આવેલુ શ્રી ત્રિપુરસુંદરી દેવીનું જાગૃત મંદિર

ત્રિપુરા રાજ્‍યમાં સ્‍થિત આગરતલા ગામથી ૨ કલાકના અંતર પર રહેલા ઉદયપૂર ગામમાં ત્રિપુરસુંદરી દેવીનું શક્તિપીઠ છે. ત્રિપુરસુંદરી દેવીનું મંદિર કાચબાના આકારની ટેકડી પર હોવાથી આ સ્‍થાનને ‘કૂર્મપીઠ’ પણ કહે છે.

પ્રભુ શ્રીરામચંદ્રજીના સહવાસથી પાવન થયેલી અયોધ્‍યાનગરીમાંની પવિત્રતમ વાસ્‍તુ !

હનુમાનજીએ કહ્યું, ‘‘જ્‍યાં સુધી પૃથ્‍વી પર પ્રભુ શ્રીરામજીનું નામ છે, ત્‍યાં સુધી હું અહીં જ રોકાઈશ.’’ તે સમયે પ્રભુ શ્રીરામજીએ હનુમાનજીને તિલક કરીને સિંહાસન પર બેસાડ્યા.

કાશ્‍મીરનાં ગ્રામદેવતા શ્રી શારિકાદેવી

‘વિશેષ તદ્વૈત’ અનુસાર ‘શ્રી’ એટલે ભગવંતનાં પત્ની છે અને તે ઈશ્‍વર તેમજ માનવી વચ્‍ચે કડી બની રહેવાનું કાર્ય કરે છે.

ઇંદ્રને લાગેલા બ્રહ્મહત્‍યાના પાપનું નિવારણ કરનારા તામિલનાડુ ખાતે ‘પાપનાસમ્’ સ્‍થિત પાપનાસનાથ અને ત્‍યાં થયેલી અનુભૂતિઓ

વર્ષ ૨૦૧૮માં ગુરુ ગ્રહનો તુલા રાશિમાંથી વૃશ્‍ચિક રાશિમાં પ્રવેશ થયો. તેથી નિર્માણ થયેલા વિશેષ યોગને કારણે ‘પાપનાસમ્’ આ સ્‍થાન પર ‘પુષ્‍કરયોગ’ આવ્‍યો. આ સમયે લાખો ભક્તોએ ‘પાપનાસમ્’ સ્‍થાન પર આવેલી તામ્રભરણી નદીમાં સ્‍નાન કર્યું.

રામેશ્‍વરમ્ મંદિરની સામે રહેલા સમુદ્રમાં (અગ્‍નિતીર્થમાં) સ્‍નાન કરવાનું મહત્વ

૨ સહસ્ર ૬૦૦ વર્ષો પહેલાં આદ્ય શંકરાચાર્ય દ્વારા પૂજિત ‘ચંદ્રમૌળીશ્‍વર’ નામક સ્‍ફટિક લિંગ આ મંદિરમાં છે.