વિજયવાડા (આંધ્રપ્રદેશ) સ્થિત કનકદુર્ગા મંદિર
આદ્ય શંકરાચાર્યએ શ્રી મહાલક્ષ્મીજીને સંબોધન કરીને ૨૧ કડવા ધરાવનારી સ્તુતિ આગળ ‘કનકધારાસ્તોત્ર’ તરીકે પ્રસિદ્ધ થઈ.
આદ્ય શંકરાચાર્યએ શ્રી મહાલક્ષ્મીજીને સંબોધન કરીને ૨૧ કડવા ધરાવનારી સ્તુતિ આગળ ‘કનકધારાસ્તોત્ર’ તરીકે પ્રસિદ્ધ થઈ.
પ.પ. શ્રીધરસ્વામીજીએ આ મંદિરમાં ૪ વાર ચાતુર્માસનું વ્રત કર્યું હતું. આ મંદિરમાં જ પ.પૂ. ગોંદવલેકર મહારાજજીના માતાજીએ દેહત્યાગ કર્યો હતો.
‘‘આ અન્નપૂર્ણાનગરી છે. અહીં નિરાહાર રહેવાનો પ્રયત્ન કરીશ નહીં. મારા વચન પર જો વિશ્વાસ હોય, તો તારા સર્વ મનોરથ પૂર્ણ થશે. આ કામધેનુ અને આ પોથી લઈને તું અયોધ્યા જા.
શ્રી ગણેશજી ૫૬ રૂપોમાં કાશીક્ષેત્રમાં બિરાજમાન થયા. શ્રી ધુંડીરાજ વિનાયક ભગવાન વિશ્વનાથના પ્રવેશદ્વાર પાસે જ સ્થાપિત થયા.
‘‘તમે મને કયા ભાવથી લઈ જઈ રહ્યા છો ?’’ મહર્ષિ વસિષ્ઠ બોલ્યા, ‘‘હું તને મારી કન્યા તરીકે લઈ જઈ રહ્યો છું.’’ તેથી શરયૂ નદી ‘વસિષ્ઠી’ નામે પણ ઓળખાય છે.
ઇડગુંજી મંદિરની મુખ્ય મૂર્તિ પણ ચોથા અથવા પાંચમા શતકની છે. આ બે ભુજા ધરાવતી શ્રી ગણેશમૂર્તિ પાષાણ પર ઊભી છે. શ્રી ગણેશજીના જમણા હાથમાં કમળ છે અને બીજા હાથમાં મોદક છે.
દ્વાપરયુગમાંનો આ પ્રસંગ છે. તે સમયગાળામાં આ પ્રદેશમાં મોટા પ્રમાણમાં દુકાળ પડ્યો હતો. વરુણદેવની કૃપા થઈને આ દુકાળનું નિરસન થાય અને વરસાદ પડે, તે માટે અગસ્તિ ઋષિએ આ ઠેકાણે યજ્ઞનો આરંભ કર્યો.
આ મંદિરની પાસે જ આદ્ય શંકરાચાર્યએ સ્થાપના કરેલું દ્વારકાપીઠ છે. આ ઠેકાણે શંકરાચાર્યના મઠમાં આદ્ય શંકરાચાર્યએ આપેલા નીલમણિમાંનું ચંદ્રમૌલીશ્વર શિવલિંગ છે.
ત્રિનેત્ર ગણપતિજીનું આ પહેલું મંદિર છે. પંચક્રોશીના ભક્તો કોઈપણ કાર્યનું પહેલું આમંત્રણ શ્રી ગણેશજીને આપે છે.
૫,૫૦૦ વર્ષ પહેલાં શ્રીકૃષ્ણ અને પાંડવોએ આ ગણપતિનું પૂજન કર્યું હતું. ‘આ ગણપતિની પૂજા કર્યા પછી શ્રીકૃષ્ણ ભગવાને દ્વારકામાં રહીને ઘણા વર્ષો સુધી રાજ્ય કર્યું’ એવું કહેવામાં આવે છે.