બીરભૂમ (બંગાળ) ખાતેનાં મહાસ્મશાનમાં બિરાજમાન રહેલી શ્રી તારાદેવી !
‘૫૧ શક્તિપીઠોમાંથી ૫ શક્તિપીઠો બંગાળના બીરભૂમ જિલ્લામાં છે. બકુરેશ્વર, નાલાહાટી, બંદીકેશ્વરી, ફુલોરાદેવી અને તારાપીઠ આ તે શક્તિપીઠો છે.
‘૫૧ શક્તિપીઠોમાંથી ૫ શક્તિપીઠો બંગાળના બીરભૂમ જિલ્લામાં છે. બકુરેશ્વર, નાલાહાટી, બંદીકેશ્વરી, ફુલોરાદેવી અને તારાપીઠ આ તે શક્તિપીઠો છે.
આ દેવાલય ૮મા શતકમાં બાંધેલું છે. ત્યાર પછી રાજા કૃષ્ણદેવરાય અને રાજા પલ્લવે આ મંદિરમાં કેટલીક સુધારણા કરી. આ મંદિર વિશે એવી કથા કહેવામાં આવે છે કે, ‘તે સમયના રાજા સુમતીને શ્રીકૃષ્ણના પાર્થસારથિના રૂપમાં દર્શન લેવાની ઇચ્છા હતી.
સોમનાથ જ્યોતિર્લિંગથી ૧૦ કિ.મી. અંતર પર ‘વેરાવળ’ ગામ છે. યદુકુળનો નાશ થયા પછી અને દ્વારકાનગરી સમુદ્રમાં ડૂબી ગયા પછી શ્રીકૃષ્ણજી વેરાવળ ખાતેના પીપળાના વૃક્ષ નીચે બેઠા હતા.
સૂર્યતાલ અને ચંદ્રતાલની આધ્યાત્મિક વિશિષ્ટતાઓનો આજ સુધી કોઈપણ ગ્રંથમાં કે અન્ય ક્યાંય પણ સંદર્ભ નથી. કૈલાસ પર્વતને વિશ્વની ‘સુષમ્ના નાડી’ કહ્યું છે; પરંતુ વિશ્વની સૂર્યનાડી અને ચંદ્રનાડી વિશે ક્યાંય પણ સંદર્ભ મળતો નથી.
સિક્કીમની રાજધાની ગંગટોકથી ૮ કિલોમીટરના અંતર પર હિમાલય પર્વતની તળેટીમાં ‘હનુમાન ટોક’ નામનું પવિત્ર સ્થાન વસેલું છે. આ પર્વતશિખરોમાં ‘હનુમાન ટોક’ એ એક ટેકરી છે. એવું કહેવાય છે કે, હનુમાનજીએ જ્યારે હિમાલયમાંથી સંજીવની વનસ્પતિ ધરાવતો દ્રોણગિરી પર્વત લઈને લંકાની દિશામાં ઉડાણ કર્યું.
શ્રીરામ સાક્ષાત્ ભગવાન હોવાથી સુગ્રીવ અને અન્ય વાનર સેના લઈને તેઓ તરત જ રાવણ પર ચઢાઈ કરી શક્યા હોત; પરંતુ તેમણે તેમ કર્યું નહીં. તેમણે ૪ મહિના માલ્યવંત પર્વત પર રહીને ચાતુર્માસ કર્યો.
સાતવાહનોના શિલાલેખમાં ઉલ્લેખ ધરાવતો ‘એક બ્રાહ્મણ’ આ શબ્દ પરશુરામનું અસ્તિત્વ બતાવે છે. ઇસવી સનની સાતમી સદીમાં ’સેંદ્રક’ કુળના વંતુ વલ્લભ સેનાંદરાજાએ પુરાણોમાંના દેવતાઓને મૂર્ત સ્વરૂપમાં લાવવા પર ભાર મૂક્યો.
ધાર્મિક માન્યતા અનુસાર અમરનાથ ગુફામાં બરફના શિવલિંગના દર્શન કરવાથી કાશીમાં લીધેલા દર્શન કરતાં ૧૦ ગણું, પ્રયાગ કરતાં ૧૦૦ ગણું અને નૈમિષારણ્ય કરતાં ૧ સહસ્ર ગણું વધારે પુણ્ય મળે છે.
શિવભક્ત ભસ્માસુરે શિવ પાસેથી અમરત્વ મળવા માટે કઠોર તપશ્ચર્યા કરી. તેની તપશ્ચર્યા પર પ્રસન્ન થઈને શિવ તેને ‘વરદાન’ માગવાનું કહે છે. ત્યારે ભસ્માસુર શિવ પાસે ‘અમરત્વ’ માગે છે. ત્યારે શિવ કહે છે, ‘‘અમરત્વ આપવું સંભવ ન હોવાથી અન્ય કોઈપણ વર માગ.’’
આચાર્ય વરાહમિહીર અનેક વેધયંત્રો અને વેધશાળાઓના નિર્માતા હતા. અહીં એક વાત પુરવાર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે, દેહલીના મિહરૌલીમાં આવેલો મેરુસ્તંભ એટલે વરાહમિહીરની અદ્ભુત વેધશાળા હતી.