દેવ-શિલ્પકાર વિશ્વકર્માએ દોઢ લાખ વર્ષો પહેલાં નિર્માણ કરેલું ઔરંગાબાદ (બિહાર) ખાતેનું દેવ સૂર્ય મંદિર !
પ્રતિવર્ષે છઠ પર્વ પ્રસંગે ઝારખંડ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો છઠ પૂજા કરવા માટે અહીં આવે છે. જે ભક્ત મંદિરમાં ભગવાન સૂર્ય દેવની પૂજા કરે છે, તેની ઇચ્છા પૂર્ણ થાય છે, એવી હિંદુઓની શ્રદ્ધા છે.