ભારતભૂમિનું રક્ષણ કરનારાં શ્રી તનોટમાતાજીનું જૈસલમેર સ્થિત પ્રાચીન મંદિર !
પાક સૈન્યએ મંદિરની આજુબાજુ લગભગ ૩ સહસ્ર ગોળા ફેંક્યા. તેમાંના ૪૫૦ ગોળા મંદિરના પરિસરમાં પડ્યા; પણ તેનું કાંઈ જ પરિણામ થયું નહીં અને પાકિસ્તાની બ્રિગેડિયર શાહ નવાઝ ખાન માતાજીને શરણ આવ્યો.