કંબોડિયા ખાતે ‘નોમ દેઈ’ ગામમાં ભગવાન શિવજીનું બાંધેલું ‘બંતે સરાઈ’ મંદિર !
‘ભારતથી ૩ સહસ્ર કિલોમીટર દૂર આવેલા કંબોડિયામાં પહેલેથી જ હિંદુ સંસ્કૃતિ કેવી રીતે વિદ્યમાન હતી, તે અમને સમીપથી જોવાનું ભાગ્ય મળ્યું.
‘ભારતથી ૩ સહસ્ર કિલોમીટર દૂર આવેલા કંબોડિયામાં પહેલેથી જ હિંદુ સંસ્કૃતિ કેવી રીતે વિદ્યમાન હતી, તે અમને સમીપથી જોવાનું ભાગ્ય મળ્યું.
‘શ્રીલંકામાં શ્રીરામ, સીતા અને લક્ષ્મણ સાથે સંબંધિત અનેક સ્થાનો છે. વાલ્મીકિ રામાયણમાં મહર્ષિ વાલ્મીકિએ જે લખ્યું, તે અનુસાર બન્યું હોવાના અનેક પુરાવા શ્રીલંકામાં જોવા મળે છે. ‘સીતામાતાએ અગ્નિપરીક્ષા આપેલું સ્થાન’ આ એવું જ એક સ્થાન છે. આ સ્થાન જે ગામમાં છે, તે ગામનું નામ છે ‘દિવિરુંપોલા’.
મહાભારત સમયે ભારતના એક પ્રાંતનું નામ સુરાષ્ટ્ર અને ત્યાંના નિવાસીઓને ‘સુવર્ણ’ કહેવામાં આવ્યા છે. આ ‘સુવર્ણ’ સુમેર હતા. ‘સુમેરનો’ અર્થ છે ‘સારી જાતિ’. એ જ અર્થ સુવર્ણનો પણ થાય છે.
‘દક્ષિણ કાશી’ તરીકે પ્રખ્યાત એવું નાસિક પાસે આવેલું ‘ત્ર્યંબકેશ્વર’ એ જ્યોતિર્લિંગ છે. આ જ્યોતિર્લિંગ પર ૩ ટેકરાઓ છે અને તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનાં પ્રતીક છે.
સહસ્રો વર્ષો પહેલાં હિમાલયમાંથી આવેલા દધીચિઋષિએ આ સ્થાન પર એક આશ્રમ બાંધ્યો હતો. તે આશ્રમમાં તેમણે એક જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી. આ આશ્રમમાં દધીચિઋષિ અન્ય ઋષિઓની સાથે દૈવી વનસ્પતિઓમાંથી ઔષધિઓ સિદ્ધ (તૈયાર) કરતા હતા.
અંદમાનમાં સ્વાતંત્રવીર સાવરકર કુરાન વાંચવા માટે ઉર્દૂ ભાષા શીખ્યા. સ્વતંત્રતાવીર સાવરકરે અંદમાનમાં શુદ્ધિકરણનું આંદોલન ચલાવ્યું.
બૌદ્ધ મંદિરના પરિસરમાં શ્રીવિષ્ણુનું મંદિર છે. આ મંદિરમાં જવાની કોઈને પણ અનુમતિ નથી. લોકોને તે મંદિર વિશે કાંઈ જ્ઞાત નથી. તે મંદિરના ગર્ભગૃહ સામે પડદો લગાડેલો છે. મંદિર ખુલ્લુ ન હોવાથી કોઈ પણ ‘મંદિરની અંદર શું છે ?’, તે જોઈ શકતા નથી.
પ.પૂ. નાંદોડકર મહારાજને કોઈ કારણોસર એક ગાય અને વાછરડું અર્પણ કરવા હતા. તેમણે જાણ્યું કે, ‘પ.પૂ. ભગવાનદાસ મહારાજ આ એક મોટા તપસ્વી સંત બાંદા ખાતે છે.’ ત્યારે પ.પૂ. નાંદોડકર મહારાજે પ.પૂ. ભગવાનદાસ મહારાજના આશ્રમમાં જ ગાય અર્પણ કરવાનું નક્કી કર્યું.
ધારેશ્વર દેવાલય એ સાડાચાર એકર પરિસરમાં આવેલું છે. ચૈત્ર વદની ચોથના દિવસે શ્રી ધારેશ્વરની મોટી જાત્રા હોય છે. રાષ્ટ્ર અને ધર્મના રક્ષણ માટે આવશ્યક એવું આરાધનાનું બળ લોકોમાં નિર્માણ થાય એવી શિવજીનું રૂપ ધરાવતા શ્રી ધારેશ્વરનાં ચરણોમાં પ્રાર્થના !
‘૫૧ શક્તિપીઠોમાંથી ૫ શક્તિપીઠો બંગાળના બીરભૂમ જિલ્લામાં છે. બકુરેશ્વર, નાલાહાટી, બંદીકેશ્વરી, ફુલોરાદેવી અને તારાપીઠ આ તે શક્તિપીઠો છે.