અદ્વિતીય મહર્ષિ વ્‍યાસ

મહર્ષિ વ્‍યાસની મહાન ગ્રંથ રચનાને કારણે તેમને આદિગુરુ કહેવામાં આવે છે. (શૈવ સંપ્રદાય અનુસાર શિવજીને, તો દત્ત સંપ્રદાય અનુસાર દત્ત ભગવાનને આદિગુરુ કહેવામાં આવે છે.) અષાઢ માસની પૂનમને દિવસે ગુરુ પ્રત્‍યે કૃતજ્ઞતા વ્‍યક્ત કરવા માટે શિષ્‍યગણ ગુરુપૂર્ણિમા ઊજવે છે.

કેટલાક વિશિષ્‍ટ હેતુઓ માટે શ્રી ગણેશની ઉપાસના કરતી વેળા બોલવાના મંત્રો !

જે ઘરમાં છોકરાઓ ઉદ્ધત હોય છે, જે છોકરાઓનું અભ્‍યાસ કરવામાં ધ્‍યાન લાગતું નથી અને કરેલો અભ્‍યાસ તેમને સ્‍મરણમાં રહેતો નથી, તે ઘરમાંના કુટુંબપ્રમુખે પોતાના ઘરના પ્રવેશદ્વાર પર શુભ મુહૂર્ત જોઈને વિદ્યાપ્રદારક ગણેશની મૂર્તિની સ્‍થાપના કરવી.

શ્રી ગણેશજન્‍મની કથા અને તેનો વાસ્‍તવિક આધ્‍યાત્‍મિક અર્થ !

ભારતીય સંસ્‍કૃતિએ આપણી સમક્ષ કેટલો મોટો આદર્શ મુક્યો છે ! એવો જ આદર્શ સંભાજી રાજાના અપરાધ માટે તેમને શિક્ષા કરનારા શિવાજી મહારાજે આપણી સમક્ષ મૂક્યો છે. પુત્રની મોહજાળમાંથી મુક્ત થઈને આવો કઠોર નિર્ણય છત્રપતિ શિવાજી મહારાજ લઈ શક્યા.

નિસર્ગ દ્વારા મળનારા દૈવી સંકેત ઓળખી શકનારા દ્રષ્‍ટા ઋષિઓનું કાર્ય !

રાજ્‍યના સંદર્ભમાં થનારી વિશિષ્‍ટતાપૂર્ણ ઘટનાઓનું જ્ઞાન તે કાળના ઋષિઓને વિવિધ પ્રકારે થતું હતું અને તેવો સંદેશ તેઓ રાજાને આપતા હતા.

શ્રી ગણેશમૂર્તિના વિવિધ ભાગોનો ભાવાર્થ

ડાબી સૂંઢના ગણપતિ અર્થાત્ વામમુખી ગણપતિ. વામ એટલે ડાબી બાજુ અથવા ઉત્તરદિશા. ડાબી બાજુએ ચંદ્રનાડી છે, તે શીતલતા (ઠંડક) આપે છે. તેમજ ઉત્તર દિશા અધ્‍યાત્‍મ માટે પૂરક છે, આનંદદાયી છે.

ભૃગુસંહિતા અને સપ્‍તર્ષિ જીવનાડી

સપ્‍તર્ષિએ નાડીપટ્ટીમાં કરેલું વિષયનું વિવરણ એ ભૃગુપત્ર કરતાં વધારે, અર્થાત્ સવિસ્‍તાર રૂપમાં હોય છે. ભૃગુ મહર્ષિના બોલ મોટેભાગે સંક્ષિપ્‍ત રૂપમાં હોય છે.

દેવર્ષિ નારદ

ભક્તિમાર્ગનું મહત્ત્વ, સ્‍વરૂપ અને ભક્તિમાર્ગની આવશ્‍યકતા આ સૂત્રો દ્વારા નારદમુનિએ ટૂંકમાં પણ વ્‍યવસ્‍થિત રીતે ‘નવવિધા ભક્તિના રહસ્‍યો’ વિશદ કર્યા છે.

તામિલનાડુ ખાતે શિવજીનું પ્રત્‍યક્ષ હૃદયસ્‍થાન રહેલા ચિદંબરમ્ ક્ષેત્રમાંનું પ્રસિદ્ધ નટરાજ મંદિર !

તાંડવનૃત્‍ય જોઈને દેહભાન ગુમાવી બેઠેલા મહર્ષિઓએ શિવને પ્રાર્થના કરી, હે ભગવાન, આપના આ નૃત્‍યના અસ્‍તિત્‍વના ચિહ્‌ન તરીકે અમને કાંઈક સગુણ રૂપમાં પ્રદાન કરો !

વ્‍યક્તિગત અને સામાજિક સ્‍તર પર જ્‍યોતિષશાસ્‍ત્રનો ઉપયોગ

એક શરીરમાં એક આત્‍મા રહે છે, જ્‍યારે એક રાષ્‍ટ્રમાં અનેક વ્‍યક્તિઓ એટલે કે અનેક આત્‍માઓ રહેતા હોય છે. એક વ્‍યક્તિએ કરેલા સારા-ખરાબ કર્મોનાં ફળો તે વ્‍યક્તિને ભોગવવા પડે છે; આને આપણે ‘વ્‍યષ્‍ટિ પ્રારબ્‍ધ’ કહીએ છીએ. તે પ્રમાણે એક રાષ્‍ટ્રના લોકોના એકત્રિત કર્મોનાં ફળો તે રાષ્‍ટ્રને ભોગવવા પડે છે. એને ‘સમષ્‍ટિ પ્રારબ્‍ધ’ કહે છે.

મહારાષ્ટ્રમાં પ્રસિદ્ધ એવી કેટલીક દેવીઓની માહિતી અને તેમનો ઇતિહાસ

નવરાત્રિમાં મુંબઈ શહેરમાં જો કોઈ દેવીના દર્શનાર્થે સર્વાધિક લોકો જતા હોય, તો તે છે મહાલક્ષ્મીનું મંદિર. મુંબઈમાં મુંબાદેવી, ગાંવદેવી, પ્રભાદેવી, કાળબાદેવી ઇત્‍યાદિ પ્રાચીન પ્રસિદ્ધ દેવીઓનાં મંદિરો છે.