દ્વાપરયુગમાં પાંડવોએ એક રાત્રિમાં બાંધેલું બનખંડી, જિલ્‍લો કાંગડા ખાતેનું શ્રી બગલામુખી મંદિર !

આ મંદિરમાં પ્રથમ અર્જુન અને ભીમે યુદ્ધકળામાં યશપ્રાપ્‍તિ માટે દેવીની ઉપાસના કરી હતી. શત્રુનાશિની દેવી શ્રી બગલામુખી મંદિરમાં વિવિધ પ્રકારના ત્રાસોનાં નિવારણ માટે શત્રુનાશ હવન કરાવી લેવામાં આવે છે. દેવીના મંદિરમાં હવન કરવાથી મનોવાંચ્છિત ફળપ્રાપ્‍તિ થાય છે.

કર્ણાટકનાં હાસનંબાદેવી

હાસનંબાદેવીનું મંદિર સમગ્ર વર્ષ દરમિયાન કેવળ કેટલાક દિવસો માટે જ ભક્તો માટે ખોલવામાં આવે છે. આ દેવાલયના ગર્ભગૃહમાં પ્રજ્‍વલિત કરેલો દીવો સમગ્ર વર્ષ પ્રજવળતો રહે છે અને દેવીને પહેરાવેલા હારમાંનાં પુષ્‍પો સમગ્ર વર્ષ કરમાતાં નથી.

હિમાચલ પ્રદેશ સ્‍થિત ભલેઈમાતા મંદિરમાંની મૂર્તિને પરસેવો આવે તો મનોકામના પૂર્ણ થાય છે, એવી ભક્તોની શ્રદ્ધા !

હિમાચલ પ્રદેશના ચંબા જીલ્‍લાથી ૪૦ કિ.મી. અંતરે આવેલું આ મંદિર સેંકડો વર્ષ પ્રાચીન છે. અહીં ભ્રાણ નામના સ્‍થાન પર કૂવામાં દેવી પ્રકટ થયાં હતાં. તત્‍કાલીન રાજા પ્રતાપસિંહને દેવીએ સ્‍વપ્નમાં દૃષ્‍ટાંત આપીને ચંબા ખાતે તેમની સ્‍થાપના કરવાનું કહ્યું.

કાલી

કાલીની ઉપાસનાનો પ્રપંચ કરનારા અનેક ગ્રંથ ઉપલબ્‍ધ છે અને તેમાંના પૂર્ણાનંદનો ‘શ્‍યામારહસ્‍ય’ અને કૃષ્‍ણાનંદનો ‘તંત્રસાર’ આ બે ગ્રંથ વિશેષ પ્રસિદ્ધ છે.

હિંદુ ધર્મની શ્રેષ્‍ઠતા કથન કરનારી પદ્માલય (જિલ્‍લો જળગાંવ) ખાતેની અતિપ્રાચીન ડાબી અને જમણી સૂંઢ ધરાવતી સ્‍વયંભૂ શ્રી ગણેશમૂર્તિઓ !

શ્રી ગજાનને જે રીતે શેષનાગ અને કાર્તવીર્યની મનોકામનાઓ પૂર્ણ કરી, તેવી જ રીતે ભારતના સહસ્રો હિંદુત્‍વનિષ્‍ઠોના મનમાંની ‘હિંદુ રાષ્‍ટ્ર સ્‍થાપના’ની તાલાવેલીને સાકાર કરે, એવી તેમનાં ચરણોમાં ભાવપૂર્ણ પ્રાર્થના કરીએ.

નાગપુર ખાતે સ્‍વયંભૂ, ૨૫૦ વર્ષથી વધુ પ્રાચીન અને વિદર્ભના અષ્‍ટગણેશમાંથી એક રહેલા ટેકડીના શ્રીગણેશજી !

નાગપુર શહેરમાં મધ્‍યવર્તી આવેલી સીતાબર્ડી નામની ટેકડી પર આવેલું આ મંદિર ! મંદિરમાં વૃક્ષના પ્રચંડ મોટા થડ પાસેની ગણેશમૂર્તિ એટલે જ ટેકડીના શ્રીગણેશજી !

શ્રી ગણેશજીનાં વિશેષ સ્‍થાનો અને તેમનું માહાત્‍મ્‍ય !

ગૌતમ ઋષિએ ઇંદ્રને શાપમુક્ત કર્યા (ઇંદ્રએ ગૌતમ પત્ની અહિલ્‍યાને ભ્રષ્‍ટ કર્યા હતાં); તેથી ગતજન્‍મના શાપ તપશ્‍ચર્યાથી નષ્‍ટ થાય છે.

પ્રભુ શ્રીરામચંદ્રજીના અસ્‍તિત્‍વથી પાવન થયેલા રામટેક (જિલ્‍લો નાગપુર) ખાતેની પ્રાચીન અષ્‍ટદશભુજ શ્રી ગણેશમૂર્તિ !

રામટેક ગઢની તળેટીમાં સ્‍થિત આ મંદિરમાં અઢારભુજા ધરાવતી સાડાચાર થી પાંચ ફૂટ ઊંચી, આરસપહાણની વિશિષ્‍ટતાપૂર્ણ અતિપ્રાચીન એવી આ ગણેશમૂર્તિ છે. તેમને અષ્‍ટદશભુજ સંબોધવામાં આવે છે.

આવ્‍હાણે બુદ્રૂક (જિલ્‍લો નગર) ખાતેની નિદ્રાવસ્‍થામાંની દક્ષિણોત્તર શ્રી ગણેશમૂર્તિ !

શ્રી ગણેશમૂર્તિ નિદ્રાવસ્‍થામાં બિરાજમાન છે અને તે દક્ષિણોત્તર છે. મહારાષ્‍ટ્રમાં આવી દુર્લભ મૂર્તિ અન્‍યત્ર ક્યાંય પણ નથી. અષ્‍ટવિનાયકમાંથી એક સ્‍થાન રહેલા મોરગાંવના ગણેશના અંશાત્‍મક સ્‍થાન તરીકે આ ગણેશને ઓળખવામાં આવે છે.

કર્ણાટક રાજ્‍યમાં આવેલાં મંદિરોનો ઇતિહાસ

જનમેજય રાજાએ ચાલુ કરેલા સર્પયજ્ઞથી રક્ષણ થાય તે માટે વાસુકી કુક્કે ખાતે આવ્‍યો અને એક બખોલમાં જઈને બેઠો. વાસુકીને પકડવા માટે ગરુડ આવ્‍યા પછી વાસુકીએ બખોલમાં રહીને કાર્તિકેયની આરાધના કરી. કાર્તિકેયએ વાસુકીને અભય આપવાથી ગરુડથી કશું કરી શકાયું નહીં.