શ્રીકૃષ્ણની ઉપાસના
જગદ્ગુરુ કૃષ્ણને વંદન કરું છું. સર્વ દેવોમાં કેવળ શ્રીકૃષ્ણને જ જગદ્ગુરુ સંબોધવામાં આવ્યા છે. તેનું કારણ એમ છે કે, તેમણે કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ ઇત્યાદિ યોગમાર્ગ શીખવ્યા છે.
જગદ્ગુરુ કૃષ્ણને વંદન કરું છું. સર્વ દેવોમાં કેવળ શ્રીકૃષ્ણને જ જગદ્ગુરુ સંબોધવામાં આવ્યા છે. તેનું કારણ એમ છે કે, તેમણે કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ ઇત્યાદિ યોગમાર્ગ શીખવ્યા છે.
ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેકના ઇંદ્રિયકર્મોના પરમ નિર્દેંશક (માર્ગદર્શક) છે. તેથી તેમને ‘હૃષિકેશ’ સંબોધવામાં આવે છે. ‘હૃષીક’ એટલે ઇંદ્રિયો. તેમના ઈશ, તે હૃષિકેશ.
તક્ષશિલા નગરીની સ્થાપના ભરતે તેના દીકરાના અર્થાત્ તક્ષના નામે કરી. આગળ અહીં જ વિદ્યાપીઠ સ્થાપન થયું. જાતક કથાઓમાં તક્ષશિલા વિદ્યાપીઠ વિશે ઘણી માહિતી મળે છે. આ કથાઓમાં ૧૦૫ ઠેકાણે તક્ષશિલા વિદ્યાપીઠના સંદર્ભો મળે છે.
‘આ બાણ પશ્ચિમ દિશામાં જે ઠેકાણે પડશે, તેટલી પહોળાઈ ધરાવતો અને સહ્યાદ્રી પર્વતની લંબાઈ જેટલો પ્રદેશ મને આપ !, આ રીતે સમુદ્રનો જે પૃષ્ઠભાગ ઉપર આવ્યો, તે ભૂમિને અપરાન્ત કહેવાય છે. કન્યાકુમારીથી ઉત્તર ભણી ભૃગુકચ્છ સુધીનો આ પ્રદેશ છે.
દેવાલયોની આવી સ્થિતિ નિર્માણ થવા પાછળનું કારણ એટલે વર્તમાનની મોટાભાગની જનતા ધાર્મિક નથી રહી. તેમના દ્વારા સાધના થતી નથી. તેમની નીતિનું પતન થયું છે તેમજ તેમના દ્વારા અધર્મ પણ થઈ રહ્યો છે. ‘યથા રાજા, તથા પ્રજા !’,
ઈરાનમાંથી પણ કેટલાક લોકો અહીં પૂજા કરવા માટે આવતા હતા. અહીં કાયમી સ્વરૂપના પૂજારીઓ પણ હતા; પરંતુ વર્ષ ૧૮૬૦ પછી અહીં કોઈપણ પૂજારી રહેવા માટે આવેલા નથી.
દેવીનાં મંદિરોમાં ભક્તોની ઘણી ભીડ હોય છે. આવું જ એક મંડી જીલ્લાના સિમસ ગામમાં સિમસા માતા દેવીનું મંદિર છે. આ દેવી સંતાનવિહોણી સ્ત્રીઓની મનોકામના પૂર્ણ કરતાં હોવાથી તે સંતાન દાત્રી તરીકે ઓળખાય છે.
શારદીય નવરાત્રિના બીજા દિવસે શ્રી બ્રહ્મચારિણી દેવીની પૂજા કરવામાં આવે છે. આ સમયે કાશી સાથે જ અન્ય સ્થાનોથી સહસ્રો ભક્તો અહીં દર્શન લેવા માટે આવે છે.
દેવતાઓની વિનંતિને માન આપીને ભગવાન વિષ્ણુએ સુદર્શનચક્રથી સતીના શરીરને ૫૧ ભાગોમાં ધીમે ધીમે ખંડિત કર્યું. આ રીતે દેવી સતીના શરીરના ૫૧ ભાગ થયા. જે જે સ્થાન પર દેવીના શરીરનો અંશ પડતો ગયો, ત્યાં ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ.
શ્રી વિદ્યાચૌડેશ્વરીદેવીની મૂર્તિ જાગૃત છે અને તેમનામાં પુષ્કળ ચૈતન્ય છે. દેવીની મૂર્તિમાં પુષ્કળ ચૈતન્ય હોવાથી તેમનામાં પુષ્કળ (૨૦.૪૫ મીટર) સકારાત્મક ઊર્જા હોવાનું પરીક્ષણમાંથી જણાઈ આવ્યું.