દેશની યુવાપેઢીને નિ:સત્ત્વ બનાવનારી વર્તમાન શિક્ષણપદ્ધતિ !
ભાવિ હિંદુ રાષ્ટ્રમાં (સનાતન ધર્મ રાજ્યમાં) યુવાપેઢી નિ:સત્ત્વ કરનારી નહીં, જ્યારે સાત્ત્વિક અને રાષ્ટ્ર-ધર્મપ્રેમી બનાવનારી શિક્ષણપદ્ધતિ હશે !’
ભાવિ હિંદુ રાષ્ટ્રમાં (સનાતન ધર્મ રાજ્યમાં) યુવાપેઢી નિ:સત્ત્વ કરનારી નહીં, જ્યારે સાત્ત્વિક અને રાષ્ટ્ર-ધર્મપ્રેમી બનાવનારી શિક્ષણપદ્ધતિ હશે !’
મહાભારત લખવા માટે મહર્ષિ વ્યાસને એક બુદ્ધિમાન લહિયો જોઈતો હતો. તે કાર્ય કરવા માટે તેમણે શ્રી ગણપતિની જ પ્રાર્થના કરી હતી.
૭ માર્ચના દિવસે પ.પૂ. રામાનંદ મહારાજની પુણ્યતિથિ નિમિત્તે તેમના ચરણોમાં કોટિ-કોટિ પ્રણામ !
આ શબ્દમાં રહેલો ‘ભ’ એટલે ‘ભર્ત્સનમ્’ અર્થાત્ ‘નાશ થવો’. ‘ભસ્મ’ આ શબ્દમાં રહેલો ‘સ્મ’ એટલે સ્મરણ. ભસ્મને કારણે પાપોનું નિર્દાલન થઈને ઈશ્વરનું સ્મરણ થાય છે.
શિવજીની બે અવસ્થાઓ માનવામાં આવી છે. તેમાંથી એક સમાધિ અવસ્થા અને બીજી છે તાંડવ અથવા લાસ્ય નૃત્ય અવસ્થા. સમાધિ અવસ્થા, અર્થાત્ નિર્ગુણ અવસ્થા અને નૃત્યાવસ્થા એટલે સગુણ અવસ્થા.
મહારાણા પ્રતાપ એ અકબરના બચી ગયેલા એકમાત્ર બળવાન શત્રુ હતા. તેને કારણે મુગલસત્તા પર જે સંકટ હતું, તેને જોતા મહારાણા પ્રતાપનો સર્વનાશ કરીને મુગલોની સત્તા નિષ્કંટક કરવાનો અકબરે નિશ્ચય કર્યો.
ભાદરવા સુદ પ ચોથ તે ભાદરવા સુદ ચૌદસ સુધી (૧૩ થી ૨૩ સપ્ટેમ્બર સુધી) ગણેશ ઉત્સવ છે. આ કાળમાં પૂજા, આરતી, ભજન ઇત્યાદિ ઉપાસના પ્રકારો સાથે શ્રી ગણેશનો નામજપ કરવો.
‘મૂર્તિપૂજક જાણે છે કે મૂર્તિમાં ભગવાન નથી. પરંતુ નિર્ગુણ-નિરાકાર પરમેશ્વરનું ધ્યાન કરવું સર્વસાધારણ લોકો માટે અસંભવ છે. આથી ઈશ્વરભક્તિના પહેલા તબક્કામાં તેઓને મૂર્તિનો આધાર લેવો પડે છે.
બીલીફળને આયુર્વેદમાં અમૃતફળ કહ્યું છે. બીલીથી સાજો ન થાય, તેવો કોઈપણ રોગ નથી.
હલાહલ એટલે સૃષ્ટિની નિર્મિતિ થતી વેળાએ નિર્માણ થયેલી અનાવશ્યક અને સમય જતાં સૃષ્ટિના નિયમોને હાનિકારક પુરવાર થનારી બાબતો. તેમને જ આપણે ‘અનિષ્ટ શક્તિ’ એમ સંબોધીએ છીએ.