સોળ સંસ્કારમાંના બે સંસ્કાર – બાળકના નિષ્ક્રમણ અને અન્નપ્રાશન સંસ્કાર
‘સમગ્ર જગત્ના નેત્ર અને ભગવાનને પ્રિય એવા પૂર્વ ભણી ઉદય પામનારા સૂર્યના પ્રસાદથી અમને સો વર્ષોનું આયુષ્ય પ્રાપ્ત થાઓ.’
‘સમગ્ર જગત્ના નેત્ર અને ભગવાનને પ્રિય એવા પૂર્વ ભણી ઉદય પામનારા સૂર્યના પ્રસાદથી અમને સો વર્ષોનું આયુષ્ય પ્રાપ્ત થાઓ.’
આ જીવનમાં આપણી ભૂમિકા એક મહેમાન જેવી હોવી જોઈએ. ‘આપણે મહેમાન છીએ અને આપણે ફરી આપણા ઘરે જવાનું છે’, તેનું ભાન રાખવું.
જ્યારે કુંભ રાશિમાં ગુરુ અને મેષ રાશિમાં સૂર્ય હોય, ત્યારે હરિદ્વાર ખાતે, મેષ રાશિમાં ગુરુ અને મકર રાશિમાં સૂર્ય હોય, ત્યારે પ્રયાગ ખાતે સિંહ રાશિમાં ગુરુ અને મેષ રાશિમાં સૂર્ય હોય ત્યારે ઉજ્જૈનમાં, તેમજ સિંહ રાશિમાં ગુરુ અને સિંહ રાશિમાં સૂર્ય હોય ત્યારે નાસિક ખાતેના ત્ર્યંબકેશ્વરમાં કુંભપર્વ (કુંભમેળો) હોય છે.
ભગવાન શિવ રાત્રિના પ્રહરમાં વિશ્રામ કરે છે. તે પ્રહરને, અર્થાત્ શિવજીના વિશ્રામકાળને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે.શિવજી વૈરાગ્યના દેવતા છે.
અધ્યાત્મશાસ્ત્રની દૃષ્ટિએ પ્રત્યેક દેવતા એટલે વિશિષ્ટતત્વ. ગણેશતત્વ આકર્ષિત કરવા માટે જેવી રીતે ગણપતિને લાલ ફૂલ, દૂર્વા, શમીપત્રો (પાંદડાં), મંદારનાં પાન ઇત્યાદિ ચઢાવાય છે.
થોડા વર્ષો પહેલાં વિએતનામનાં મહિલા પરરાષ્ટ્રમંત્રી ભારત ભ્રમણ માટે આવ્યા હતાં. રાજકીય શિષ્ટાચાર અનુસાર તેમને લાલ કિલ્લો અને મહાત્મા ગાંધીની સમાધિ બતાવવામાં આવ્યા.
શ્રીલંકામાં શ્રીરામ, સીતા, હનુમાનજી, લક્ષ્મણ, રાવણ અને મંદોદરી સાથે સંબંધિત અનેક સ્થાનો, તીર્થ, ગુફાઓ, પર્વતો તેમજ મંદિરો છે. ભક્તો તેમજ કેટલીક આધ્યાત્મિક સંસ્થાઓએ દ્વારા તેમાંના ૪૭ સ્થાનોની જાણકારી શોધી કાઢી છે.
બાંગલાદેશમાં વસતા હિંદુઓનું દુર્દૈંવ એમ છે કે, તેમને શક્તિપીઠનું મહત્વ જ્ઞાત નથી. તેને કારણે અનેક હિંદુઓ શ્રી ભવાની દેવીના દર્શન લેવાને બદલે પર્વત પર રહેલા ચંદ્રશેખરના દર્શન કરવા માટે અગ્રક્રમ આપે છે.