વર્ષ ૧૮૫૭ના સ્વતંત્રતાસંગ્રામમાંના પહેલા ક્રાંતિકારી મંગલ પાંડે !
ભારતની પવિત્ર ભૂમિ પરથી વહેનારું ગોરા અધિકારીનું લોહી અને સામેના ધર્માભિમાની સિપાહી જોઈને કર્નલ વ્હીલર તેના બંગલા ભણી ભાગી ગયો.
ભારતની પવિત્ર ભૂમિ પરથી વહેનારું ગોરા અધિકારીનું લોહી અને સામેના ધર્માભિમાની સિપાહી જોઈને કર્નલ વ્હીલર તેના બંગલા ભણી ભાગી ગયો.
વર્ષ ૨૦૧૮માં ગુરુ ગ્રહનો તુલા રાશિમાંથી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ થયો. તેથી નિર્માણ થયેલા વિશેષ યોગને કારણે ‘પાપનાસમ્’ આ સ્થાન પર ‘પુષ્કરયોગ’ આવ્યો. આ સમયે લાખો ભક્તોએ ‘પાપનાસમ્’ સ્થાન પર આવેલી તામ્રભરણી નદીમાં સ્નાન કર્યું.
૨ સહસ્ર ૬૦૦ વર્ષો પહેલાં આદ્ય શંકરાચાર્ય દ્વારા પૂજિત ‘ચંદ્રમૌળીશ્વર’ નામક સ્ફટિક લિંગ આ મંદિરમાં છે.
પાક સૈન્યએ મંદિરની આજુબાજુ લગભગ ૩ સહસ્ર ગોળા ફેંક્યા. તેમાંના ૪૫૦ ગોળા મંદિરના પરિસરમાં પડ્યા; પણ તેનું કાંઈ જ પરિણામ થયું નહીં અને પાકિસ્તાની બ્રિગેડિયર શાહ નવાઝ ખાન માતાજીને શરણ આવ્યો.
હનુમાનજી શ્રીરામજીને કહે છે, ‘‘આપની આજ્ઞાથી વાલ્મીકિએ તુલસીદાસ નામથી અવતાર લીધો છે. તેમને આપના દર્શનની તાલાવેલી લાગી છે.
અહિંસા અને શાંતિનો જપ કરનારા માયકાંગલાઓને આ વાંચીને ફેર ચડશે; પણ અમેરિકા, રશિયા જેવા શક્તિશાળી રાષ્ટ્રો આ જ રાજકીય નીતિનો અંગીકાર કરી રહ્યા છે.
મહારાષ્ટ્ર અને સંપૂર્ણ ભારતમાં મુગલોએ તેમજ વિજાપુરના સુલતાને ધમાચકડી મચાવી હતી. ‘રાષ્ટ્રરક્ષણ માટે સુપુત્ર આપ’, એવી પ્રાર્થના જિજાબાઈએ ભવાનીદેવીને કરી.
માનવીની ‘જાગૃતિ, સ્વપ્ન અને સુષુપ્તિ’, આ ત્રણ અવસ્થાઓ હોય છે. ભક્તોએ કુંભપર્વમાં ત્રણેય નદીઓના સંગમમાં સ્નાન કર્યા પછી તેમને આ ત્રણેય અવસ્થાઓ પાર કરીને ‘તુર્યા’ આ ઉચ્ચતમ આધ્યાત્મિક અવસ્થા વહેલી પ્રાપ્ત થાય છે.
નવી પેઢીને શિક્ષણ આપવા માટે તિલક અને આગરકરે ચિપળૂણકર સાથે વર્ષ ૧૮૮૦માં ‘ન્યૂ ઇંગ્લીશ સ્કૂલ’ શાળાની સ્થાપના કરી.
દેવાલયમાં અથવા ગર્ભગૃહમાં ઘોંઘાટ કરવો નહીં. ઘોંઘાટને કારણે દેવાલયમાંની સાત્વિકતા ઓછી થાય છે.