રાષ્‍ટ્રભક્તિનું બીજ વાવનારા નેતાજી સુભાષચંદ્ર બોસ !

નવી પેઢીએ જનરલ જી.ડી. બક્ષીનું ‘બોસ, ધ ઇંડિયન સામુરાઈ’ આ પુસ્‍તક અગત્‍યતાપૂર્વક વાંચવું જોઈએ. આ ધારિકા અથવા દસ્‍તાવેજો હાલમાં જ સાર્વજનિક થવાથી ગાંધીજીના સત્‍ય અને અહિંસાને કારણે નહીં પણ સુભાષચંદ્ર બોસને કારણે ભારત સ્‍વતંત્ર થયો હોવાનું સ્‍પષ્‍ટ થાય છે.

છત્તીસગઢ સ્‍થિત ઐતિહાસિક અને જાગૃત ધાર્મિક તેમજ પૌરાણિક સ્‍થાનો !

સદર ધુનિમાં પૂજારી કેવળ લાકડા નાખે છે. ‘તેની જે રાખ થાય છે, તે ક્યાં જાય છે ?’, એ આજ સુધી કોઈને પણ સમજાયું નથી.

૫૧ શક્તિપીઠોમાંથી એક રહેલું ત્રિપુરા ખાતે આવેલુ શ્રી ત્રિપુરસુંદરી દેવીનું જાગૃત મંદિર

ત્રિપુરા રાજ્‍યમાં સ્‍થિત આગરતલા ગામથી ૨ કલાકના અંતર પર રહેલા ઉદયપૂર ગામમાં ત્રિપુરસુંદરી દેવીનું શક્તિપીઠ છે. ત્રિપુરસુંદરી દેવીનું મંદિર કાચબાના આકારની ટેકડી પર હોવાથી આ સ્‍થાનને ‘કૂર્મપીઠ’ પણ કહે છે.

પ્રભુ શ્રીરામચંદ્રજીના સહવાસથી પાવન થયેલી અયોધ્‍યાનગરીમાંની પવિત્રતમ વાસ્‍તુ !

હનુમાનજીએ કહ્યું, ‘‘જ્‍યાં સુધી પૃથ્‍વી પર પ્રભુ શ્રીરામજીનું નામ છે, ત્‍યાં સુધી હું અહીં જ રોકાઈશ.’’ તે સમયે પ્રભુ શ્રીરામજીએ હનુમાનજીને તિલક કરીને સિંહાસન પર બેસાડ્યા.

પાલખેડ ખાતેની જગત્-પ્રસિદ્ધ લડાઈમાં પ્રથમ બાજીરાવ દ્વારા નિઝામનો દારુણ પરાભવ

બીજા મહાયુદ્ધમાં જે માણસે હિટલર જેવા પ્રશાસકના એક જ્‍યેષ્‍ઠ જનરલ રોમેલને યુદ્ધમાં હરાવ્‍યો તે ફિલ્‍ડ માર્શલ મૉંટગૅમેરીએ એક પુસ્‍તક લખ્‍યું છે ‘A Concise history of Warfare’ આ પુસ્‍તકમાં તેમણે જગત્‌ની મહત્વની લડાઈઓનું સરવૈયું લીધું છે.

કાશ્‍મીરનાં ગ્રામદેવતા શ્રી શારિકાદેવી

‘વિશેષ તદ્વૈત’ અનુસાર ‘શ્રી’ એટલે ભગવંતનાં પત્ની છે અને તે ઈશ્‍વર તેમજ માનવી વચ્‍ચે કડી બની રહેવાનું કાર્ય કરે છે.

‘પંજાબશાર્દૂલ’ હુતાત્‍મા ઉધમસિંહ !

‘‘મેં આ કૃત્‍ય કર્યું છે, કારણકે તે મરવાને જ લાયક હતો. તે મારા દેશનો ગુનેગાર હતો. તેણે મારા દેશબાંધવોની અસ્‍મિતા કચડી નાખવાનો પ્રયત્ન કર્યો, મેં તેને કચડી નાખ્‍યો. હું ગત ૨૧ વર્ષ પ્રતિશોધ (બદલો વાળવાની શોધ)માં હતો, તે હવે પૂર્ણ થઈ છે.

આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ લાભદાયક અને સહસ્ર વર્ષો કરતાં જૂની પરંપરા ધરાવનારું ‘આયુરગૃહ’, અર્થાત્ આયુર્વેદિક ઘર !

વર્તમાન ઘોર આપત્‍કાળમાં પણ કેરળ રાજ્‍યમાં આયુરગૃહ બનાવવાની પ્રાચીન કળા આજે પણ જીવિત છે, જ્‍યારે ભૂતકાળમાં તે કેટલી પરિપૂર્ણ અને વિકસિત હશે, તેની આપણે કલ્‍પના કરી શકીએ.

ગીતા જયંતી નિમિત્તે.. (માગશર સુદ પક્ષ ૧૧)

ઇંદ્રિયો એટલી પ્રબળ અને ચંચળ છે કે હે અર્જુન, ઇંદ્રિયોને નિયંત્રણમાં રાખવા માટે પ્રયત્નરત વિવેકી પુરુષના મનને પણ તેઓ પોતાની ભણી બળજબરાઈથી ખેંચી લે છે.