ક્રાંતિકારી દામોદર હરિ ચાપેકર
સ્વરાષ્ટ્રપ્રેમ અને સ્વધર્મપ્રેમ આ બન્ને ભિન્ન બાબતો નથી જ; પરંતુ તે એકજ છે, આ વાત તેઓ ગળે ઉતારવાનો પ્રયત્ન કરતા હતા. તો પછી ‘અમારા ધર્મમાંના જે રીતરિવાજો છે, ભલે ને તે ગમે તેવા હોય, અમને પ્રિય છે.
સ્વરાષ્ટ્રપ્રેમ અને સ્વધર્મપ્રેમ આ બન્ને ભિન્ન બાબતો નથી જ; પરંતુ તે એકજ છે, આ વાત તેઓ ગળે ઉતારવાનો પ્રયત્ન કરતા હતા. તો પછી ‘અમારા ધર્મમાંના જે રીતરિવાજો છે, ભલે ને તે ગમે તેવા હોય, અમને પ્રિય છે.
નર્મદા પરિક્રમાનો આરંભ ગમે તે સ્થાનથી થઈ શકે છે; પણ તેનું સમાપન ઓંકારેશ્વર સ્થાન પર જ થાય છે.
લોકમાન્ય તિલકના મુંબઈ ખાતેના સર્વ કાર્યક્રમોને યશસ્વી કરવા માટે કમર કસનારા અનુયાયીઓમાં ડૉ. નારાયણરાવ મોખરે હતા.
મદનલાલ ધિંગ્રા જેવા ક્રાંતિકારીઓના બલિદાનને કારણે જ આજે આપણે સ્વતંત્ર ભારતમાં જીવી શકીએ છીએ. અનેક રાજકારણીઓ આ બલિદાનને ભલે ભૂલી ગયા હોય, તો પણ તમે આ રીતે કૃતઘ્નતા કરશો નહીં !
આયુરવસ્ત્ર બનાવવા, આ એક પારંપારિક કળા છે. આ વસ્ત્રો પર પ્રક્રિયા કરવા માટે ૫૦ કરતાં વધારે વનસ્પતિઓના અર્કનો ઉપયોગ કરવામાં આવે છે.
ભારત અને નેપાળ આ બન્ને રાષ્ટ્રો હિંદુ બહુમતિ ધરાવે છે. એમ હોવા છતાં પણ ભારતીઓએ શ્રીરામચંદ્રજીની સ્મૃતિઓ કેવી રીતે જતન કરી છે અને નેપાળના હિંદુઓએ સીતામાતાની સ્મૃતિઓ કેવી રીતે જતન કરી છે.
વસઈની લડાઈ પછી મરાઠાઓએ ઉત્તર કોંકણમાં તેમની ગોઠવણ કરી, તેમજ નૌકાદળને રહેલો ભય કાયમ માટે દૂર કર્યો. વસઈ અને મુંબઈની આસપાસના વિસ્તારમાં ખ્રિસ્તીઓનો પ્રભાવ ન્યૂન થયો અને હિંદુ ધર્મીઓને આશ્રય મળ્યો.
શિવાજી રાજાએ કહ્યું, ‘‘તમે તમારા પ્રદેશમાં જઈને લડો. તમારી માતૃભૂમિ અને જન્મભૂમિ સ્વતંત્ર કરવા માટે પ્રયાસ કરો.’’
ભારતને ઋષિ-મુનિઓની શ્રેષ્ઠ પરંપરા મળી છે. ઋષિ-મુનિઓએ લખેલા વેદ, ઉપનિષદો, પુરાણો ઇત્યાદિ ગ્રંથો માનવીને સર્વંકષ જ્ઞાન પ્રદાન કરે છે.
મહારાજા પ્રતાપ સિંહજીએ વર્ષ ૧૯૧૨માં આ મંદિર બંધાવ્યું હતું. ત્યાર પછી મહારાજા હરિ સિંહજીએ મંદિરની દેખભાળ અને સુશોભીકરણ કર્યું.