વૃક્ષારોપણ કેવી રીતે કરવું ?
કોઈપણ ઝાડ કાપવું હોય તો પ્રથમ શાસનની અનુમતિ લેવી. અનુમતિ મળ્યા પછી ઝાડ તોડવાની આગલી રાત્રે તે ઝાડને નૈવેદ્ય ધરાવીને ક્ષમાયાચના કરવી.
કોઈપણ ઝાડ કાપવું હોય તો પ્રથમ શાસનની અનુમતિ લેવી. અનુમતિ મળ્યા પછી ઝાડ તોડવાની આગલી રાત્રે તે ઝાડને નૈવેદ્ય ધરાવીને ક્ષમાયાચના કરવી.
શનિદેવ નીલ અંજન જેવા લાગે છે. તે ભગવાન સૂર્યનારાયણના પુત્ર છે અને સાક્ષાત યમદેવના મોટાભાઈ છે. દેવી છાયા અને ભગવાન સૂર્યના પુત્ર શનિદેવને હું નમસ્કાર કરું છું.
પ્રતિવર્ષે મહા સુદ એકમ થી દસમી સુધી આ રીતે ૧૦ દિવસ ગોદાવરી નદીના તીર પરના તીર્થક્ષેત્રે ‘શ્રી ગોદાવરી જન્મોત્સવ’ ઊજવવામાં આવે છે.
‘આપણે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર અનુસાર શનિ ગ્રહનો વિચાર કરવાના છીએ. ચિંતન, ખડતર અનુષ્ઠાન, જપ-તપ, વૈરાગ્ય, સંન્યાસ આ બાબતો શનિ ગ્રહની અધિકાઈ હેઠળ આવે છે.
ત્રિનેત્ર ગણપતિજીનું આ પહેલું મંદિર છે. પંચક્રોશીના ભક્તો કોઈપણ કાર્યનું પહેલું આમંત્રણ શ્રી ગણેશજીને આપે છે.
એકાદ વૃદ્ધ જ્યારે કોઈએ કરેલી સેવા થકી આનંદી અને પ્રસન્ન થાય છે અને મનથી (અંત:કરણથી) તે સેવા કરનારાને આશીર્વાદ આપે છે.
ભગવાને જ માનવીને હિંદુ ધર્મનો અભ્યાસ કરવા માટે ફરજ પાડવી અને અત્યલ્પ સમયગાળામાં વિશ્વભરમાં હિંદુ ધર્મનો પ્રસાર કરવો આ ભગવાને માનવી પર કરેલી મોટી કૃપા જ છે જે હિંદુ ધર્માચરણની છે.
શંકરાચાર્યજીના અદ્વૈત તત્વજ્ઞાનના આધાર પર ઊભી છે અને ભાગવતમાંની ભક્તિપ્રક્રિયાથી તેનો શણગાર સજાયેલો છે.
૫,૫૦૦ વર્ષ પહેલાં શ્રીકૃષ્ણ અને પાંડવોએ આ ગણપતિનું પૂજન કર્યું હતું. ‘આ ગણપતિની પૂજા કર્યા પછી શ્રીકૃષ્ણ ભગવાને દ્વારકામાં રહીને ઘણા વર્ષો સુધી રાજ્ય કર્યું’ એવું કહેવામાં આવે છે.
‘ક્રૂરકર્મા મહંમદ ગઝનીએ સોરઠ-સોમનાથનું ભવ્ય મંદિર ધ્વસ્ત કર્યું. ત્યાંની મૂર્તિઓ તોડી નાખી ! સોમનાથનું લિંગ તોડી નાખ્યું !! આ સોરઠ સોમનાથની પ્રતિષ્ઠાપના ૧૩ મે ૧૯૬૫ ના દિવસે ભવ્ય સમારંભ દ્વારા કરવામાં આવી.