અમૃત જેવા દેશી ગાયના ઘીના ઔષધી ઉપયોગ !
‘દેશી ગાયના ઘીને ‘અમૃત’ કહ્યું છે; કારણકે તે યુવાની કાયમ જાળવે છે અને ઘડપણને દૂર રાખે છે. કાળી ગાયનું ઘી ખાવાથી વૃદ્ધ વ્યક્તિ પણ યુવાન જેવી બની જાય છે.
‘દેશી ગાયના ઘીને ‘અમૃત’ કહ્યું છે; કારણકે તે યુવાની કાયમ જાળવે છે અને ઘડપણને દૂર રાખે છે. કાળી ગાયનું ઘી ખાવાથી વૃદ્ધ વ્યક્તિ પણ યુવાન જેવી બની જાય છે.
મૃત્યુકુંડળીમાં આધ્યાત્મિક સ્વરૂપના ગ્રહયોગ પ્રધાન હોય, તો જીવને સારી ગતિ મળે છે અને પુનર્જન્મની શક્યતા ઘણી ઓછી હોય છે. આવા જીવે આયુષ્યમાં ગુરુના માર્ગદર્શન હેઠળ સાધના કરેલી હોય છે.
યોગતજ્જ્ઞ દાદાજીના દૈવી સામર્થ્યને કારણે અનેક સાધકોને અનુભૂતિ થાય છે. સાધકોના ઔષધોપચારથી ન મટનારા અનેક અસાધ્ય રોગ તેમના મંત્રોચ્ચારને કારણે મટી ગયા છે.
જગદ્ગુરુ રામભદ્રાચાર્યજીનો ચિત્રકૂટ (મધ્યપ્રદેશ) ખાતે પ્રસિદ્ધ આશ્રમ છે. તેઓ એક પ્રસિદ્ધ વિદ્વાન, શિક્ષણતજ્જ્ઞ, બહુભાષિક, રચનાકાર, પ્રવચનકાર, દાર્શનિક અને હિંદુ ધર્મગુરુ છે.
આ અસ્ત્રો મંત્ર તરીકે તે સામેના શત્રુ પર છોડવાના હોય છે. તે માટે મંત્રસિદ્ધિ આવશ્યક હોય છે. અતિશય જ્ઞાની અને તપઃપૂત ગુરુ દ્વારા તે મંત્રોની, તેમજ તે અસ્ત્રપ્રયોગની યથાસાંગ દીક્ષા લેવી પડે છે.
પંચમ સ્થાન પરથી વિદ્યા, સંતતિ, તેમજ ગત જન્મમાંની સાધનાનું ભાન થાય છે. અષ્ટમ સ્થાન મૃત્યુ દર્શાવે છે. યોગ્ય સાધનાના આધાર પર કર્મ કરવાથી વ્યક્તિ જન્મ-મૃત્યુના ફેરામાંથી સહેજે મુક્ત થઈ શકે છે.
આ મંદિરની પાસે જ આદ્ય શંકરાચાર્યએ સ્થાપના કરેલું દ્વારકાપીઠ છે. આ ઠેકાણે શંકરાચાર્યના મઠમાં આદ્ય શંકરાચાર્યએ આપેલા નીલમણિમાંનું ચંદ્રમૌલીશ્વર શિવલિંગ છે.
ઇસ્લામ ધર્મ સ્વીકાર કરવા માટે ‘કાફીર’ હિંદુઓ પર મુસલમાન આક્રમકોએ કરેલા ક્રૂર, અમાનુષ અને પાશવી અત્યાચારોનું ઉદાહરણ એટલે ઔરંગઝેબે છત્રપતિ સંભાજી મહારાજ અને તેમના સહકારી કવિરાજ કલશને આપેલી નરકયાતના !
મંદ પ્રારબ્ધ ભોગવાની ક્ષમતા મધ્યમ સાધનાથી, મધ્યમ પ્રારબ્ધ ભોગવાની ક્ષમતા તીવ્ર સાધનાથી, જ્યારે તીવ્ર પ્રારબ્ધ ભોગવાની ક્ષમતા કેવળ ગુરુકૃપાથી જ પ્રાપ્ત થાય છે.
કૃત્તિકા નક્ષત્રમા ૬ મુખ્ય તારા છે. નક્ષત્રની આકૃતિ ધારદાર અસ્ત્રા જેવી છે. આકાશમાં આ નક્ષત્ર ભણી જોવાથી ‘તેમાંથી વરાળ બહાર પડી રહી છે’, તેવું જણાય છે.