સ્‍વદેશી ચળવળમાં એટલે જ કે, ‘આત્‍મનિર્ભર’ ભારત માટે પોતના પ્રાણ આપનારા હુતાત્‍મા બાબૂ ગેનૂ !

મુંબઈમાં રહેતી વેળાએ બાબૂ ગેનૂ મોહનદાસ ગાંધીજીની ‘સ્‍વદેશી ચળવળ’ ભણી આકર્ષિત થયા. ભગતસિંગ તેમને સ્‍ફૂર્તિ આપતા; પણ ગાંધીજીના અહિંસક માર્ગ પર તેમનો વિશ્‍વાસ હતો.

‘આરનમુળા કણ્ણાડી’ અર્થાત્ ‘ભગવાનના મુખદર્શન માટે બનાવેલો વિશિષ્ટતાપૂર્ણ અરીસો’ !

‘આરનમુળા’ આ એક ગામનું નામ છે, જ્‍યારે અરીસાને મલયાલમ ભાષામાં ‘કન્નાડી’, એમ કહે છે. તેથી ‘આરનમુળા’ ગામમાં બનાવવામાં આવતા ધાતુના અરીસાને ‘આરનમુળા કણ્ણાડી’ આ નામ પડ્યું.

ગુરુ (બૃહસ્‍પતિ) ગ્રહનો મીન રાશિમાં પ્રવેશ અને આ સમયગાળામાં થનારાં પરિણામ !

ગોચર કુંડળીમાંના (ચાલુ ગ્રહમાન પર આધારિત કુંડળીમાંના) ગ્રહો જો અશુભ સ્‍થિતિમાં હોય, તો સાધના ન કરનારી વ્‍યક્તિને વધારે ત્રાસ થવાની સંભાવના છે.

ધર્મશાસ્‍ત્રના અજ્ઞાનને કારણે સમાજમાં પ્રચલિત હનુમાનજી વિશે અનેક વિચારો, પ્રથાઓ તથા રૂઢિઓ

કળિયુગમાં જ્‍યાં જ્‍યાં ભગવાન શ્રીરામના કથા-કિર્તન ઇત્યાદિ થતાં હોય છે, ત્‍યાં હનુમાનજી ગુપ્‍ત રૂપથી બિરાજમાન હોય છે.

હનુમાનજી તથા વાનરસેના

પંચમુખી હનુમાનજી વિશે અન્‍ય એક પૌરાણિક કથા પણ છે કે એક ‘મરિયલ’ નામનો દાનવ ભગવાન વિષ્‍ણુનું સુદર્શન ચક્ર ચોરી જાય છે અને જ્‍યારે આ વાતની હનુમાનજીને જાણ થાય છે, ત્‍યારે તેઓ આ ચક્ર પાછું મેળવીને ભગવાન વિષ્‍ણુને આપવાનો સંકલ્‍પ કરે છે.

શ્રીરામની ઇચ્‍છાવિના કાંઈ જ થતું નથી, તેની અનુભૂતિ પ્રદાન કરનારા શ્રીબ્રહ્મચૈતન્‍ય ગોંદવલેકર મહારાજ !

અતિશય કઠોર એવી કસોટીઓ આપતા આપતા ગુર્વાજ્ઞાનું પાલન કરતા કરતા તેમણે ગુરુસેવા કરી. આ સમયે તેઓ ૧૪ વર્ષના હતા. શ્રીતુકામાઈએ તેમનું નામ બ્રહ્મચૈતન્‍ય પાડ્યું.

હનુમાનજી દ્વારા લંકાદહન

રામાયણમાં કથા આવે છે કે હનુમાનજીએ લંકાનાં બધા ઘરો બાળી નાખ્‍યાં પરંતુ વિભીષણનું ઘર બાળ્યું નહીં. ‘जारा नगर निमिष इक माहिं, एक विभीषण कर गृह नाहिं ।’

સૂર્યવંશી રાજાઓનાં કુળદેવી અયોધ્યાનાં શ્રી દેવકાલીદેવી !

પૃથ્વી પર જેટલાં શક્તિપીઠ છે, તે પ્રત્યેક આદિશક્તિ જગદંબેનાં મંદિરની બહાર શ્રી કાળભૈરવનું મંદિર હોય જ છે. એવું કહેવામાં આવે છે કે, દેવીનાં સ્થાનનું રક્ષણ કરવા માટે તે ઠેકાણે કાળભૈરવ હોય છે જ.

સમ્રાટ વિક્રમાદિત્યએ સ્થાપન કરેલા મંદિરમાંની પ્રાચીન રામપંચાયતનની મૂળ મૂર્તિ બિરાજમાન રહેલું શ્રી કાળારામ મંદિર !

પ.પ. શ્રીધરસ્‍વામીજીએ આ મંદિરમાં ૪ વાર ચાતુર્માસનું વ્રત કર્યું હતું. આ મંદિરમાં જ પ.પૂ. ગોંદવલેકર મહારાજજીના માતાજીએ દેહત્‍યાગ કર્યો હતો.

રામજન્‍મભૂમિની ભાળ મળે તે માટે સમ્રાટ વિક્રમાદિત્‍યએ કરેલું તપ !

‘‘આ અન્‍નપૂર્ણાનગરી છે. અહીં નિરાહાર રહેવાનો પ્રયત્ન કરીશ નહીં. મારા વચન પર જો વિશ્‍વાસ હોય, તો તારા સર્વ મનોરથ પૂર્ણ થશે. આ કામધેનુ અને આ પોથી લઈને તું અયોધ્‍યા જા.