જ્યોતિષશાસ્ત્ર : કાળની અનુકૂળતા અને પ્રતિકૂળતા વિશદ કરનારું શાસ્ત્ર !
મૂળ જ્યોતિષશાસ્ત્રના ‘સિદ્ધાંત’, ‘સંહિતા’ અને ‘હોરા’ એવા ૩ સ્કંધ છે. ‘સિદ્ધાંત’ સ્કંધમાં યુગગણના, કાળવિભાગ, ગ્રહોની ગતિ, ગ્રહણો ઇત્યાદિઓનું ગણિત હોય છે.
મૂળ જ્યોતિષશાસ્ત્રના ‘સિદ્ધાંત’, ‘સંહિતા’ અને ‘હોરા’ એવા ૩ સ્કંધ છે. ‘સિદ્ધાંત’ સ્કંધમાં યુગગણના, કાળવિભાગ, ગ્રહોની ગતિ, ગ્રહણો ઇત્યાદિઓનું ગણિત હોય છે.
સામાન્ય બોલીભાષામાં આપણે ‘સૂર્ય સવારે અને ચંદ્ર રાત્રે ઊગે છે’, એમ કહીએ છીએ. સૂર્યની બાબતમાં આ ભલે યોગ્ય હોય, પરંતુ ચંદ્રની બાબતમાં તેમ નથી. ચંદ્રોદય પ્રતિદિન અલગ અલગ સમયે થાય છે.
ધાર્મિક માન્યતા અનુસાર અમરનાથ ગુફામાં બરફના શિવલિંગના દર્શન કરવાથી કાશીમાં લીધેલા દર્શન કરતાં ૧૦ ગણું, પ્રયાગ કરતાં ૧૦૦ ગણું અને નૈમિષારણ્ય કરતાં ૧ સહસ્ર ગણું વધારે પુણ્ય મળે છે.
શિવભક્ત ભસ્માસુરે શિવ પાસેથી અમરત્વ મળવા માટે કઠોર તપશ્ચર્યા કરી. તેની તપશ્ચર્યા પર પ્રસન્ન થઈને શિવ તેને ‘વરદાન’ માગવાનું કહે છે. ત્યારે ભસ્માસુર શિવ પાસે ‘અમરત્વ’ માગે છે. ત્યારે શિવ કહે છે, ‘‘અમરત્વ આપવું સંભવ ન હોવાથી અન્ય કોઈપણ વર માગ.’’
કપાલેશ્વર શિવલિંગ એ અતિ પ્રાચીન છે. તેની શોધખોળ વર્ષ ૧૧૦૦ની આસપાસ થઈ. કેટલાક લોકોને રામકુંડ નજીક આવેલી એક ટેકરી પર એક ભોયરું દેખાયું. તે ભોયરામાં શિવલિંગ હોવાનું તેમણે જોયું. તે સમયે તેમણે ત્યાંના બ્રાહ્મણો સાથે ચર્ચા કરીને પછી અહીં કપાલેશ્વર મંદિર હોવાની ઘોષણા કરી.
પાણી એટલે જીવન. પાણીને પોતાની એવી વિશિષ્ટ સ્મરણશક્તિ હોય છે. પાણી પીતી વેળાએ જે રીતે પોતાના વિચારો હોય છે અથવા જે માનસિક સ્થિતિમાં આપણે પાણી પીએ છીએ, તેનું પ્રચંડ પરિણામ પાણી પર અને પર્યાયથી પોતાના પર થાય છે.
આચાર્ય વરાહમિહીર અનેક વેધયંત્રો અને વેધશાળાઓના નિર્માતા હતા. અહીં એક વાત પુરવાર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે, દેહલીના મિહરૌલીમાં આવેલો મેરુસ્તંભ એટલે વરાહમિહીરની અદ્ભુત વેધશાળા હતી.
શિવના નૃત્યનાં ૨ રૂપો છે. એક છે લાસ્ય. જેને નૃત્યમાં કોમલ રૂપ કહેવામાં આવે છે. બીજું છે તાંડવ, જે વિનાશ દર્શાવે છે. ભગવાન શિવનું નૃત્ય સર્જન અને વિનાશ દર્શાવે છે.
સર્વ દુઃખ, પીડા અને સંકટોનું હરણ કરનારાં તેમજ શત્રુનો વિનાશ કરનારાં આ મહાદેવી પૂજકની સર્વ ઇચ્છાઓ પૂર્ણ કરનારાં છે. તેથી જ તેમની પૂજા કરનારો અને તેમનો ઉપાસક તેમને પ્રાર્થના કરે છે, ‘હે દેવી મને સદ્બુદ્ધિ આપો.
પાંચ સહસ્ર વર્ષો અગાઉ પાંડવો શ્રીકૃષ્ણને મળવા માટે દ્વારકા જતા હતા. તે સમયે તેમણે આ સ્થાન શોધીને અહીં દેવીની આરાધના કરી હતી.