ગાયત્રીદેવીનું આધ્યાત્મિક મહત્ત્વ અને તેમની ગુણવિશેષતાઓ !
ત્રિપાદગાયત્રીમાં શ્વાસ લેતી વેળાએ પ્રથમ પદ, શ્વાસ રોકી રાખીને બીજું પદ અને શ્વાસ છોડતી વેળાએ ત્રીજું પદ મનમાં બોલીએ કે, પૂરક, કુંભક અને રેચકનું પ્રમાણ ૧:૪:૨ હોય, તેવો પ્રાણાયામ પણ થાય છે.