ભગવાન શ્રીકૃષ્‍ણનું અસ્‍તિત્‍વ અનુભવેલા કેટલાંક સ્‍થાનોનું છાયાચિત્રાત્‍મક દિવ્‍યદર્શન !

શ્રીકૃષ્‍ણ જેવા મિત્ર, ગુરુ, મા-બાપ કોઈ નથી, એ જે જાણે, તે સાચો ભક્ત ! ભગવાન શ્રીકૃષ્‍ણને અનન્‍ય ભાવથી શરણ જનારો ભક્ત સંસારસાગરમાંથી મુક્ત થાય છે.

શ્રીકૃષ્‍ણની ઉપાસના

જગદ્‌ગુરુ કૃષ્‍ણને વંદન કરું છું. સર્વ દેવોમાં કેવળ શ્રીકૃષ્‍ણને જ જગદ્‌ગુરુ સંબોધવામાં આવ્‍યા છે. તેનું કારણ એમ છે કે, તેમણે કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ ઇત્‍યાદિ યોગમાર્ગ શીખવ્‍યા છે.

જગદ્‌ગુરુ ભગવાન શ્રીકૃષ્‍ણની વિવિધ ગુણવિશિષ્‍ટતાઓ !

ભગવાન શ્રીકૃષ્‍ણ પ્રત્‍યેકના ઇંદ્રિયકર્મોના પરમ નિર્દેંશક (માર્ગદર્શક) છે. તેથી તેમને ‘હૃષિકેશ’ સંબોધવામાં આવે છે. ‘હૃષીક’ એટલે ઇંદ્રિયો. તેમના ઈશ, તે હૃષિકેશ.

કાલી

કાલીની ઉપાસનાનો પ્રપંચ કરનારા અનેક ગ્રંથ ઉપલબ્‍ધ છે અને તેમાંના પૂર્ણાનંદનો ‘શ્‍યામારહસ્‍ય’ અને કૃષ્‍ણાનંદનો ‘તંત્રસાર’ આ બે ગ્રંથ વિશેષ પ્રસિદ્ધ છે.

કેટલાક વિશિષ્‍ટ હેતુઓ માટે શ્રી ગણેશની ઉપાસના કરતી વેળા બોલવાના મંત્રો !

જે ઘરમાં છોકરાઓ ઉદ્ધત હોય છે, જે છોકરાઓનું અભ્‍યાસ કરવામાં ધ્‍યાન લાગતું નથી અને કરેલો અભ્‍યાસ તેમને સ્‍મરણમાં રહેતો નથી, તે ઘરમાંના કુટુંબપ્રમુખે પોતાના ઘરના પ્રવેશદ્વાર પર શુભ મુહૂર્ત જોઈને વિદ્યાપ્રદારક ગણેશની મૂર્તિની સ્‍થાપના કરવી.

શ્રી ગણેશજન્‍મની કથા અને તેનો વાસ્‍તવિક આધ્‍યાત્‍મિક અર્થ !

ભારતીય સંસ્‍કૃતિએ આપણી સમક્ષ કેટલો મોટો આદર્શ મુક્યો છે ! એવો જ આદર્શ સંભાજી રાજાના અપરાધ માટે તેમને શિક્ષા કરનારા શિવાજી મહારાજે આપણી સમક્ષ મૂક્યો છે. પુત્રની મોહજાળમાંથી મુક્ત થઈને આવો કઠોર નિર્ણય છત્રપતિ શિવાજી મહારાજ લઈ શક્યા.

શ્રી ગણેશમૂર્તિના વિવિધ ભાગોનો ભાવાર્થ

ડાબી સૂંઢના ગણપતિ અર્થાત્ વામમુખી ગણપતિ. વામ એટલે ડાબી બાજુ અથવા ઉત્તરદિશા. ડાબી બાજુએ ચંદ્રનાડી છે, તે શીતલતા (ઠંડક) આપે છે. તેમજ ઉત્તર દિશા અધ્‍યાત્‍મ માટે પૂરક છે, આનંદદાયી છે.

ઈશ્‍વર

પ્રભુ એટલે પ્ર + ભવ: – પ્રકર્ષતાથી નિર્માણ થનારા, ઉત્‍પન્‍ન થનારા. ‘આચરણ કેવું હોવું જોઈએ એ કહે તે ધર્મ.’ ‘आचार: प्रभवो धर्म:’ એવું કહેવાય છે અને ‘धर्मस्‍य प्रभु अच्‍युत:’ અર્થાત્ ધર્મની ઉત્‍પત્તિ કરનારા अच्‍युत એવું કહેવામાં આવ્‍યું છે’.

નટરાજની મૂર્તિ અને તાંડવનો પરમાણુની ઉત્‍પત્તિ સાથે સંબંધ

શિવના નૃત્‍યનાં ૨ રૂપો છે. એક છે લાસ્‍ય. જેને નૃત્‍યમાં કોમલ રૂપ કહેવામાં આવે છે. બીજું છે તાંડવ, જે વિનાશ દર્શાવે છે. ભગવાન શિવનું નૃત્‍ય સર્જન અને વિનાશ દર્શાવે છે.

‘ઇંદ્રાક્ષી’ સ્‍તોત્રની મહતી અને વર્તમાન આપત્‍કાળમાં તેનું મહત્ત્વ !

શ્રીવિષ્‍ણુએ નારદને ‘ઇંદ્રાક્ષીસ્‍તુતિ’ કહી. નારદે તે સૂર્યને અને સૂર્યએ તે ઇંદ્રને કહી. ઇંદ્રએ તે સ્‍તુતિ સચીપુરંદર ઋષિને કહી. આ રીતે સચીપુરંદર ઋષિ દ્વારા આ સ્‍તોત્ર માનવજાતિને પ્રાપ્‍ત થયો.