શિવતત્ત્વનો લાભ કરાવી આપનારા પ્રમુખ વ્રતો અને ઉત્‍સવ

શ્રાવણ મહિનામાં પ્રત્‍યેક સોમવારે શિવના મંદિરમાં જઈને તેમની પૂજા કરવી અને બને તો, નિરાહાર ઉપવાસ કરવો અથવા નક્ત વ્રત કરવું. કહેવાય છે કે આનાથી શિવજી પ્રસન્‍ન થાય છે અને શિવસાયુજ્‍ય મુક્તિ મળે છે.

શિવતત્ત્વ આકર્ષિત અને પ્રક્ષેપિત કરનારી કેટલીક રંગોળીઓ

અધ્‍યાત્‍મમાંના શાસ્‍ત્રીય સિદ્ધાંત અનુસાર રંગોળીનાં રૂપ અને રંગમાં જરાક જેટલું પરિવર્તન કરીએ, તો રંગોળીમાંનાં સ્‍પંદનો (શક્તિ, ભાવ, ચૈતન્‍ય, આનંદ અને શાંતિ) કેવી રીતે પરિવર્તન પામે છે, તે આ રંગોળીઓ પરથી ધ્‍યાનમાં આવશે.

શિવજીનાં વિવિધ રૂપો

ભૂતનાથ આ વેતાળના વર્ગમાં આવેલા એક ક્ષુદ્રદેવ છે. ગોમંતકમાં એના દેવસ્‍થાનો છે. આ મધ્‍યરાત્રે પોતાના સૈનિકો સાથે સંચાર કરવા માટે નીકળે છે. તે સમયે તેમના હાથમાં એક ડંડો અને ખભા પર ધાબળો હોય છે, એવું કહેવાય છે. તે પગપાળા ભ્રમણ કરે છે; એટલા માટે તેમના પગના પગરખાં ઘસાઈ જાય છે, આ સમજણને કારણે મહારાષ્‍ટ્ર સ્‍થિત સાવંતવાડી વિસ્‍તારના લોકો તેમને પ્રત્‍યેક મહિને નવા પગરખાં અર્પણ કરે છે.’

મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામચંદ્રની કુંડલી

પ્રભુ શ્રીરામચંદ્રની કુંડલીમાંના બુધ ગ્રહને છોડતાં, અન્‍ય ગ્રહ સ્‍વરાશિમાં અને ઉચ્‍ચ રાશિમાં છે અને કેંદ્રસ્‍થાનમાં છે. કુંડલીમાંના ચંદ્ર, રાહુ, કેતુ આ સ્‍વરાશિમાં અને રવિ, મંગળ, ગુરુ, શુક્ર, શનિ આ ગ્રહો ઉચ્‍ચ રાશિમાં છે.

રામભક્તશિરોમણિ ભરતની આધ્‍યાત્‍મિક ગુણવિશેષતાઓ !

રામભક્ત ભરત પ્રભુ શ્રીરામ સાથે એટલો તો એકરૂપ થયો હતો કે, તેની કાંતિ પ્રભુ શ્રીરામ જેવી વાદળી રંગની દેખાતી હતી. તેના નયન કમળની જેમ સુંદર હતા અને તેના દેહમાંથી ચંદનની દૈવી સુગંધ મહેકતી હતી. રામભક્ત ભરતની સુંદરતા દૈવી અને અલૌકિક હતી.

શિવજીનું કાર્ય

સત્ત્વ, રજ અને તમ આ ત્રણેયને, એટલે જ અજ્ઞાનને, શિવ એકસાથે નષ્‍ટ કરે છે.

શિવજી અને તેમનાં વિવિધ નામો

શિવજી પોતે સ્‍વયંસિદ્ધ અને સ્‍વયંપ્રકાશી છે. શિવજીનો રંગ કર્પૂર જેવો (કપૂર જેવો) ધોળો છે; તેથી તેમને ‘કર્પૂરગૌર’ એવું પણ કહે છે.

સર્વસંગવિરહિત શુદ્ધ અને ત્રિગુણાતીત અવસ્‍થા ધરાવતાં અનસૂયાની કૂખે અવતરેલા દત્ત ભગવાનના જન્‍મની અદ્‌ભુત કથા

દત્તાત્રેય ભગવાનના જન્‍મની કથા ઘણી અદ્‌ભુત છે. બ્રહ્મા, વિષ્‍ણુ અને મહેશ એકવાર અનસૂયા પાસે ઋષિઓના વેશમાં ભિક્ષા માગવા માટે ગયા; કારણકે ભગવાને માતા અનસૂયાને ‘હું તારી કૂખે જન્‍મ લઈશ’, એવું વરદાન આપ્‍યું હતું.

શ્રી દત્ત ભગવાનના ચિત્રમાં દર્શાવેલાં ત્રિદેવોની કાંતિ ભિન્‍ન હોવી અને એકસરખી હોવી એની પાછળ, તેમજ શ્રી દત્ત ભગવાનની મૂર્તિ ‘ત્રિમુખી અને એકમુખી’ હોવા પાછળનાં આધ્‍યાત્‍મિક કારણો !

શ્રી દત્ત ભગવાનના અનેક મંદિરોમાં શ્રી દત્તની મૂર્તિ ‘ત્રિમુખી’ હોય છે. પુણે પાસેના ‘નારાયણપુર’ ખાતે શ્રી દત્તની એકમુખી મૂર્તિ છે.

દત્ત ભગવાનના ૨૪ ગુણ-ગુરુ

માન-અપમાનનો વિચાર કર્યા વિના જગતને તે પ્રારબ્‍ધ અધીન છે એમ સમજીને, સર્વ ચિંતાઓને ત્‍યજી દઈને બાળકની જેમ રહેવું અને આનંદ માણવો.