શ્રીલંકામાં આવેલાં પંચ ઈશ્‍વર મંદિરોમાંનું કેતીશ્‍વરમ્ મંદિર !

શ્રી.સેલ્‍વનાથને કહ્યું, ‘‘મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય માટે સ્‍થાપત્‍ય શાસ્‍ત્ર વિશે કોઈપણ માહિતીની આવશ્‍યકતા હોય તો તે હું આપીશ અથવા તે વિશેના જૂના ગ્રંથો આપીશ.’’ આ બાબત પરથી ‘કેતીશ્‍વરમ્ જવાનું આયોજન એ ઈશ્‍વરી આયોજન હતું અને કેવળ ગુરુકૃપાથી શ્રી. સેલ્‍વનાથન્ સાથે મેળાપ થયો’, એવું અમારા ધ્‍યાનમાં આવ્‍યું.’

મલેશિયા ખાતેનું બટુ ગુફામાં આવેલું ભગવાન કાર્તિકેયનું વિશ્‍વપ્રસિદ્ધ જાગૃત મંદિર !

માતા પાર્વતીએ કર્તિક ભગવાનને જે દિવસે ‘વેલ’ આયુધ આપ્‍યું, તે દિવસ એટલે તાયપુસમ્. આ દિવસના સ્‍મરણાર્થે પ્રત્‍યેક વર્ષે બટુ ગુફામાંના કાર્તિકેય મંદિરમાં અહીંના હિંદુઓ ‘તાયપૂસમ્’ ઉત્‍સવ ઊજવે છે.

ઇંડોનેશિયાના સુમાત્રા બેટ (દ્વીપ) પર કપૂરનાં વૃક્ષોના શોધમાં કરેલો ખડતર પ્રવાસ

આ પ્રવાસ દ્વારા મારા મન પર એક સૂત્ર અંકિત થયું, સર્વ ઈશ્‍વરેચ્‍છાથી જ થાય છે. પ્રત્‍યેક ક્ષણ પૂર્વનિયોજિત છે. કાળના તે પ્રવાહમાં સ્‍વયંને ભૂલીને ઈશસ્‍મરણમાં રહેવાનો પ્રયત્ન કરવો, એ જ સાચી સાધના છે. ખરું જોતાં આપણું કાંઈ જ અસ્‍તિત્‍વ નથી. આપણે ઈશ્‍વરનું નામસ્‍મરણ કરીએ છીએ અને આપણું ધ્‍યેય ઈશ્‍વરપ્રાપ્‍તિ છે. સાધ્‍ય એટલે ઈશ્‍વરપ્રાપ્‍તિ અને સાધન એટલે નામસ્‍મરણ.

સમર્થ રામદાસસ્‍વામી અને હનુમાનજીની કથા દ્વારા પ્રતીત થનારો સદ્‌ગુરુ મહિમા

ત્રિલોકમાં સદ્‌ગુરુ જ શ્રેષ્‍ઠ છે. તેમના કૃપાશીર્વાદ વિના કોઈપણ કાર્ય થઈ શકે જ નહીં. શ્રીરામના આશીર્વાદ વિના સીતામાતાની શોધ લેવી અથવા લંકામાં જવું સંભવ નહોતું. અંતે શું, તો ઈશ્‍વર એ જ સદ્‌ગુરુ અને સદ્‌ગુરુ એ જ ઈશ્‍વર !

પ્રાચીન ભારતીય જ્ઞાનપીઠો

તક્ષશિલા નગરીની સ્‍થાપના ભરતે તેના દીકરાના અર્થાત્ તક્ષના નામે કરી. આગળ અહીં જ વિદ્યાપીઠ સ્‍થાપન થયું. જાતક કથાઓમાં તક્ષશિલા વિદ્યાપીઠ વિશે ઘણી માહિતી મળે છે. આ કથાઓમાં ૧૦૫ ઠેકાણે તક્ષશિલા વિદ્યાપીઠના સંદર્ભો મળે છે.

અઝરબૈજાન આ મુસલમાન બહુમતી ધરાવતા દેશમાં ૩૦૦ વર્ષોથી પણ અધિક પ્રાચીન એવું દુર્ગામાતાનું મંદિર !

ઈરાનમાંથી પણ કેટલાક લોકો અહીં પૂજા કરવા માટે આવતા હતા. અહીં કાયમી સ્‍વરૂપના પૂજારીઓ પણ હતા; પરંતુ વર્ષ ૧૮૬૦ પછી અહીં કોઈપણ પૂજારી રહેવા માટે આવેલા નથી.

બાટીક કોતરકામ (નકશીકામ)ના કપડાં અને તેની પરંપરા જાળવી રાખવા માટે પ્રયત્ન કરનારા ઇંડોનેશિયાના રાજ્‍યકર્તાઓ અને નાગરિકો !

ભારતમાં ખાદીનું કપડું છે; પણ ભારતીય લોકો આ કપડું મોટા પ્રમાણમાં ઉપયોગમાં લાવતા હોવાનું દેખાતું નથી.’

આધ્‍યાત્‍મિક સ્‍તર પર અને માનવી જીવનના વિવિધ પાસાંને સ્‍પર્શ કરનારા વિચારો સાથે જોડાયેલું અર્થપૂર્ણ બાટીક કોતરકામ (નકશી) ધરાવતાં વિવિધ દેશોમાંના વિશિષ્‍ટતાપૂર્ણ વસ્‍ત્રો !

આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ પણ દૈવી કૃપા પ્રાપ્‍ત થવાનો વિચાર ધ્‍યાનમાં લઈને કરેલો આ પ્રયત્ન વિશિષ્‍ટતાપૂર્ણ, મહત્ત્વનો અને અભ્‍યાસ કરવા જેવો લાગે છે. ઇંડોનેશિયાની જેમ જ મલેશિયામાં પણ આપણને આવા વિશિષ્‍ટતાપૂર્ણ બાટીક કોતરકામનાં કપડાં જોવા મળે છે.

મલેશિયા ખાતેના ત્રણ સિદ્ધોનાં સમાધિસ્‍થાનો

વર્ષ ૧૮૮૧માં ભારતના ‘પુરી’થી ‘જગન્‍નાથ’ નામના સિદ્ધપુરુષ મલેશિયાના તાપા સ્‍થાને આવ્‍યા. આ સ્‍થાન એટલે જંગલ છે. વર્ષ ૧૯૫૯માં તેમણે જીવસમાધિ લીધી.

મલેશિયાની રાજવટ પર રહેલો ભારતીય (હિંદુ) સંસ્‍કૃતિનો પ્રભાવ !

ઐતિહાસિક દૃષ્‍ટિએ જોઈએ તો દક્ષિણ-પૂર્વ એશિયા ભાગ પર પ્રાચીન ભારતીય સંસ્‍કૃતિની પકડ હતી. તેને કારણે થાયલેંડ, ઇંડોનેશિયા, મલેશિયા, સિંગાપૂર, ફિલિપીન્સ, કંબોડિયા, વિએતનામ જેવા અસંખ્‍ય અધિરાજ્‍યો સમૃદ્ધ થયા.