શિવતત્ત્વનો લાભ કરાવી આપનારા પ્રમુખ વ્રતો અને ઉત્સવ
શ્રાવણ મહિનામાં પ્રત્યેક સોમવારે શિવના મંદિરમાં જઈને તેમની પૂજા કરવી અને બને તો, નિરાહાર ઉપવાસ કરવો અથવા નક્ત વ્રત કરવું. કહેવાય છે કે આનાથી શિવજી પ્રસન્ન થાય છે અને શિવસાયુજ્ય મુક્તિ મળે છે.
શ્રાવણ મહિનામાં પ્રત્યેક સોમવારે શિવના મંદિરમાં જઈને તેમની પૂજા કરવી અને બને તો, નિરાહાર ઉપવાસ કરવો અથવા નક્ત વ્રત કરવું. કહેવાય છે કે આનાથી શિવજી પ્રસન્ન થાય છે અને શિવસાયુજ્ય મુક્તિ મળે છે.
અધ્યાત્મમાંના શાસ્ત્રીય સિદ્ધાંત અનુસાર રંગોળીનાં રૂપ અને રંગમાં જરાક જેટલું પરિવર્તન કરીએ, તો રંગોળીમાંનાં સ્પંદનો (શક્તિ, ભાવ, ચૈતન્ય, આનંદ અને શાંતિ) કેવી રીતે પરિવર્તન પામે છે, તે આ રંગોળીઓ પરથી ધ્યાનમાં આવશે.
ઓતુર ખાતે શ્રી કપર્દિકેશ્વરની જાત્રા પ્રતિવર્ષ શ્રાવણ મહિનાના પ્રત્યેક સોમવારે ભરાય છે. આ દિવસે સવારે ગામના સર્વ ઘરોમાંથી ચોખા લઈને પાસેની માંડવી નદીમાં તે ધોઈ લેવામાં આવે છે અને મંદિરના ગર્ભગૃહમાં તે ચોખામાંથી પાંચ ઘડાની પિંડ બનાવે છે.
અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નાસાના શાસ્ત્રજ્ઞ આ ક્ષેત્રનું સંશોધન કરી રહ્યા છે. આ ચુંબકીય પથ્થરના થરની ચુંબકીય લહેરોનું માનવીના મગજ ઉપર શું પરિણામ થાય છે, એનો આ શાસ્ત્રજ્ઞ અભ્યાસ કરી રહ્યા છે.
ધનુષકોડીની ભીષણ વાસ્તવિકતા પ્રત્યક્ષ નિહાળ્યા પછી સર્વ પક્ષોના રાજ્યકર્તાઓએ ભારતીય તીર્થક્ષેત્રો ભણી કેવું દુર્લક્ષ સેવ્યું છે, એ ધ્યાનમાં આવે છે. કાશીને સ્માર્ટ સિટી બનાવવાની ઘોષણા કરનારાં ભારતના વિકાસ પુરુષો કાશીની યાત્રાને પૂર્ણત્વ પ્રદાન કરનારા ધનુષકોડી નગરને પણ ન્યાય આપશે કે કેમ ?, એ પ્રશ્ન જ છે.
શ્રી.સેલ્વનાથને કહ્યું, ‘‘મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય માટે સ્થાપત્ય શાસ્ત્ર વિશે કોઈપણ માહિતીની આવશ્યકતા હોય તો તે હું આપીશ અથવા તે વિશેના જૂના ગ્રંથો આપીશ.’’ આ બાબત પરથી ‘કેતીશ્વરમ્ જવાનું આયોજન એ ઈશ્વરી આયોજન હતું અને કેવળ ગુરુકૃપાથી શ્રી. સેલ્વનાથન્ સાથે મેળાપ થયો’, એવું અમારા ધ્યાનમાં આવ્યું.’
ભૂતનાથ આ વેતાળના વર્ગમાં આવેલા એક ક્ષુદ્રદેવ છે. ગોમંતકમાં એના દેવસ્થાનો છે. આ મધ્યરાત્રે પોતાના સૈનિકો સાથે સંચાર કરવા માટે નીકળે છે. તે સમયે તેમના હાથમાં એક ડંડો અને ખભા પર ધાબળો હોય છે, એવું કહેવાય છે. તે પગપાળા ભ્રમણ કરે છે; એટલા માટે તેમના પગના પગરખાં ઘસાઈ જાય છે, આ સમજણને કારણે મહારાષ્ટ્ર સ્થિત સાવંતવાડી વિસ્તારના લોકો તેમને પ્રત્યેક મહિને નવા પગરખાં અર્પણ કરે છે.’
શિવની પૂજા બ્રાહ્મણે વિસર્જન કરવાની ન હોય, એટલે કે મૂર્તિ પરથી નિર્માલ્ય (ચઢાવેલાં ફૂલો) કાઢવાનું ન હોય; તેથી શિવના દેવાલયમાં ગુરવ હોય છે અને પાર્વતીના દેવાલયમાં ભોપી (દેવીનો પૂજારી) હોય છે. શિવપિંડી પરનું નિર્માલ્ય કાઢવાનું ન હોય.
વૈજનાથ મહાદેવ મંદિર વિશેની ચમત્કારિક ઘટના અને પૌરાણિક ઇતિહાસની જાણકારી ન હોય એવી માળવા ક્ષેત્રમાં જવલ્લેજ કોઈ વ્યક્તિ હશે. આ મંદિરમાં ૧૩૦ વર્ષોથી પ્રત્યેક વર્ષે બે વાર (કાર્તિક અને ચૈત્ર માસમાં) પારંપારિક પદ્ધતિથી જાત્રા ભરાય છે.
પ્રભુ શ્રીરામચંદ્રની કુંડલીમાંના બુધ ગ્રહને છોડતાં, અન્ય ગ્રહ સ્વરાશિમાં અને ઉચ્ચ રાશિમાં છે અને કેંદ્રસ્થાનમાં છે. કુંડલીમાંના ચંદ્ર, રાહુ, કેતુ આ સ્વરાશિમાં અને રવિ, મંગળ, ગુરુ, શુક્ર, શનિ આ ગ્રહો ઉચ્ચ રાશિમાં છે.